શોધખોળ કરો

CWC બેઠકમાં મોદી સરકાર પર વરસ્યા મનમોહનસિંહ, કહ્યું-જુમલાથી ખેડૂતોની આવક બમણી થશે નહીં

નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત પાર્લિયામેન્ટ એનેક્સીમાં કોગ્રેસની નવી વર્કિગ કમિટીની રવિવારે પ્રથમ બેઠક યોજાઇ હતી. બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે હાલની દેશની આર્થિક સ્થિતિ, ખેડૂતોની સ્થિતિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. મનમોહનસિંહે મોદી પર નિશાન સાધતા કહ્યુ કે, ફક્ત જુમલાથી ખેડૂતોની આવક બમણી થશે નહીં. જાણીતા અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીનું ધ્યાન જુમલા બનાવવામાં વધુ છે. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના વચનને પુરુ કરવા માટે કૃષિ ક્ષેત્રમાં વાર્ષિક 14 ટકાનો વૃદ્ધિ દર હોવો જોઇએ જે હાલની સ્થિતિમાં ક્યાંય આસપાસ પણ નથી. મનમોહનસિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદી આર્થિક વિકાસને ગતિ આપવાના બદલે પોતાના વખાણ કરવામાં લાગ્યા છે. જુમલા બનાવવાથી કાંઇ હાંસલ નહી થાય. દેશને કામ કરીને બતાવવું પડશે. હું રાહુલ ગાંધીને આશ્વાસન આપું છું કે આપણે ભારતના સામાજિક સદભાવ અને આર્થિક વિકાસને ગતિ આપતા કાર્યને પુરી રીતે સમર્થન કરીશું. CWCની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે, અમે ગઠબંધનને કારગાર સાબિત કરવા માટે કટિબદ્ધ છીએ. આ પ્રયાસમા આપણે તમામ લોકો રાહુલ ગાંધીની સાથે છીએ. સૂત્રોના કહેવા પ્રમાણે, આ બેઠકમાં સોનિયા ગાંધીએ વિપક્ષી ગઠજોડ પર ભાર મુકતા તમામ લોકોએ વ્યક્તિગત મહત્વાકાંક્ષાને અલગ રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, લોકતંત્ર બચાવવા સાથ આવવુ જરૂરી છે. સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો વ્યક્તિગત મહત્વાકાંક્ષા છોડીને સાથે ચાલવું જોઇએ. બેઠકમાં પી ચિદંબરંમે પ્રેઝન્ટેશન મારફતે કઇ રીતે ગઠબંધન રૂપ લઇ શકે છે અને પાર્ટી ક્યાં અને કેવી રીતે ચૂંટણી જીતી શકે છે તેની જાણકારી આપી હતી. રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધનની વાત પર તમામ નેતોઓએ સહમતિ જણાવી હતી. જોકે, પંજાબને લઇને કેપ્ટન અમરિંદર સિંહે પોતાની વાત કરતા કહ્યું કે, મે પંજાબમાં પાર્ટીની જીતને લઇને જાણ કરી હતી અને પંજાબમાં ગઠબંધનને લઇને હાઇકમાન પર નિર્ણય છોડી દીધો છે. નવી કોગ્રેસ વર્કિંગ કમિટિ પર કોગ્રેના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, સોનિયા ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદીનો અહંકાર તેમની નિરાશા વ્યક્ત કરે છે. જે બતાવે છે કે મોદી સરકારની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. આ સમિતિની રચના 17 જૂલાઇના રોજ કરવામાં આવી હતી જેમાં 23 સભ્યો છે જેમાં 19 સ્થાયી આમંત્રિત, 9 વિશેષ આમંત્રિત સભ્યો સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget