શોધખોળ કરો

Delhi Airport: દિલ્હી એરપોર્ટ પર 'ફુલ ઈમરજન્સી' જાહેર કરાઈ, જાણો શું છે કારણ ? 

દિલ્હી એરપોર્ટ પર  'ફુલ ઈમરજન્સી' જાહેર કરાઈ હતી.  દુબઈ જતી FedEx ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી તરત જ પક્ષી સાથે અથડાતાં દિલ્હી એરપોર્ટ પર  'ફુલ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી હતી.

નવી દિલ્હી:  દિલ્હી એરપોર્ટ પર  'ફુલ ઈમરજન્સી' જાહેર કરાઈ હતી.  દુબઈ જતી FedEx ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી તરત જ પક્ષી સાથે અથડાતાં દિલ્હી એરપોર્ટ પર  'ફુલ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. સૂત્રોનું માનીએ તો આ પગલું એટલા માટે લેવામાં આવ્યું હતું કે, એરક્રાફ્ટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ શકે અને ટેક્નિકલ એક્સપર્ટ ફરીથી ઉડાન ભરવાની પરવાનગી આપતા પહેલા એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી છે કે નહીં તેની તપાસ કરી શકે....

દિલ્હી એરપોર્ટથી દુબઈ જતી FedEx ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી તરત જ પક્ષી સાથે અથડાઇ હતી. જે બાદમાં દિલ્હી એરપોર્ટ પર 'ફુલ ઈમરજન્સી' લગાવી દેવાઈ હતી.  આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાઓ પણ તૈનાત કરવામાં આવી હતી. 

નોંધનીય છે કે, સંપૂર્ણ કટોકટીની જાહેરાત ફક્ત શનિવારે સવારે 10 થી 11 વાગ્યા સુધીની હતી. હાલ દિલ્હી એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય છે. જ્યારે FedEx કાર્ગો પ્લેન શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હી એરપોર્ટથી દુબઈ માટે ઉડાન ભર્યું હતું, તેના થોડા સમય પછી તેની આગળની જમણી બાજુએ પક્ષી અથડાયું હતું, ત્યારબાદ તે સવારે 10:46 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું.

એર ઈન્ડિયાના વિમાનનું પણ ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું

નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા પણ પક્ષીઓની ટક્કર કે અન્ય કોઈ કારણોસર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ ઘણી વખત થઈ રહ્યું છે. આ વર્ષે 4 જાન્યુઆરીએ દિલ્હીથી પેરિસ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એર ફોલ્ટ જણાયા બાદ તેને દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ત્યારે એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે 210 મુસાફરોને લઈને વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. એર ઈન્ડિયા B787-800 એરક્રાફ્ટ VT-AND દિલ્હીથી પેરિસ ફ્લાઈટ AI143 "સ્લેટ્સ ડ્રાઈવ" સ્નેગ સમસ્યાને કારણે એર ટર્નબેકમાં સામેલ હતી, એમ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મિડ એર ફોલ્ટ મળ્યા બાદ વિમાનને પાછું લાવવામાં આવ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget