શોધખોળ કરો

દિલ્હીમાં લાગુ થશે આયુષ્યમાન ભારત યોજના, મનીષ સિસોદિયાએ બજેટ ભાષણમાં કરી જાહેરાત

સરકારી સ્કૂલોમાં ડિઝિટલ ક્લાસિસની સુવિધા માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

  નવી દિલ્હીઃ દિલ્હીના નાણામંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે દિલ્હી વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષ 2020-21 માટે 65 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતુ. 2015માં આ બજેટ ફક્ત 30 હજાર કરોડ રૂપિયાનું હતું. બજેટમા મનીષ સિસોદિયાએ અનેક જનહિતની યોજનાઓની જાહેરાત કરી હતી. દિલ્હી સરકાર 24 કરોડ રૂપિયાના ખર્ચે નવી હોસ્પિટલોનું નિર્માણ કરાવશે. બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કેટલીક મોહલ્લા ક્લીનિક, પોલિક્લિનિક્સ ખુલશે જેના માટે 365 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તે સિવાય સરકારી સ્કૂલોમાં ડિઝિટલ ક્લાસિસની સુવિધા માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
છઠ્ઠી વખત બજેટ રજૂ કરતા મનીષ સિસોદિયાએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ પર ભાર આપતા તેમાં સુધારાની વાત કરી હતી. તેમણે શિક્ષણ વ્યવસ્થામાં ઇન્ટરનેશનલ સ્તરની બનાવવાની વાત કરવાની વાત કરી.
સૌથી ખાસ વાત એ છે કે નવા નાણાકીય વર્ષથી દિલ્હી સરકાર કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારત યોજનાને દિલ્હીમાં લાગુ કરવાની મંજૂરી આપશે. આ સાથે દિલ્હી સરકાર દિલ્હીવાસીઓને અલગથી હેલ્થ કાર્ડ જાહેર કરશે. મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકાર PISA દ્ધારા દિલ્હી શિક્ષણ વ્યવસ્થાનું આંકલન કરશે જે તેને વૈશ્વિક સ્તરે લાવવામાં મદદ કરશે. અત્યાર સુધી દિલ્હીની સરકારી સ્કૂલોમાં 20 હજાર રૂમનું નિર્માણ થયું. હું 17 નવી સ્કૂલ બિલ્ડિંગના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કરું છું. દિલ્હી સરકાર આગામી સત્રથી દિલ્હીની તમામ સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનારા બાળકોને મફતમાં ન્યૂઝપેપર પણ આપશે. તે સિવાય ઇગ્લિશ સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ પણ શરૂ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Embed widget