શોધખોળ કરો

AAP નેતા આતિશીને કોર્ટે મોકલ્યું સમન્સ, આ તારીખે હાજર થવા આદેશ, જાણો શું કેસ

અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીને સમન્સ મોકલ્યું છે

અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીને સમન્સ મોકલ્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટે માનહાનિ કેસની સુનાવણી દરમિયાન આતિશીને સમન્સ પાઠવ્યું છે. આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે

AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે આ અંગે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

વાસ્તવમાં રાઉઝ એવેન્યુ સ્થિત એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાન્યા બામનિયાલે દિલ્હી બીજેપી મીડિયા પ્રમુખ પ્રવીણ શંકર કપૂરના માનહાનિનો કેસને સ્વીકારી લીધો છે. આ પછી તેમણે આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું છે. વીણ શંકર કપૂરે હોર્સ ટ્રેડિંગના આરોપમાં આતિશી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

આતિશીની મુશ્કેલીઓ એવા સમયે વધી છે જ્યારે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ જામીન પર બહાર છે. સત્યેન્દ્ર જૈન અપ્રમાણસર સંપત્તિના કેસમાં જેલના સળિયા પાછળ છે.

નોંધનીય છે કે બીજેપી નેતાએ 30 એપ્રિલના રોજ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે AAP નેતા તેમના ખોટા દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં પ્રવીણ કપૂરે અરવિંદ કેજરીવાલની એક સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં AAP સુપ્રીમોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે AAPના સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને પક્ષ બદલવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

તેમણે આતિશીના દાવાને પણ ટાંક્યો હતો કે તેમને તેમની રાજકીય કારકિર્દી બચાવવા માટે ભાજપમાં જોડાવાની ઓફર મળી હતી. ઉપરાંત,આતિશી તરફથી કહેવામાં આવ્યું હતું કે જો તે આવું નહીં કરે તો તેની ED દ્વારા ધરપકડ કરવામાં આવશે.

ભાજપે મારો સંપર્ક કર્યો- આતિશીનો દાવો છે

આતિશીએ એપ્રિલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'ભાજપે ખૂબ જ નજીકના વ્યક્તિ દ્વારા મારો સંપર્ક કર્યો છે. તેમણે મને ભાજપમાં જોડાવાનું કહ્યું છે અને કહ્યું છે કે આ મારી રાજકીય કારકિર્દી બચાવશે. તેમણે ધમકી આપી છે કે જો હું ભાજપમાં નહીં જોડાઉં તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget