શોધખોળ કરો

AAP નેતા આતિશીને કોર્ટે મોકલ્યું સમન્સ, આ તારીખે હાજર થવા આદેશ, જાણો શું કેસ

અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીને સમન્સ મોકલ્યું છે

અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીને સમન્સ મોકલ્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટે માનહાનિ કેસની સુનાવણી દરમિયાન આતિશીને સમન્સ પાઠવ્યું છે. આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે

AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે આ અંગે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

વાસ્તવમાં રાઉઝ એવેન્યુ સ્થિત એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાન્યા બામનિયાલે દિલ્હી બીજેપી મીડિયા પ્રમુખ પ્રવીણ શંકર કપૂરના માનહાનિનો કેસને સ્વીકારી લીધો છે. આ પછી તેમણે આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું છે. વીણ શંકર કપૂરે હોર્સ ટ્રેડિંગના આરોપમાં આતિશી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

આતિશીની મુશ્કેલીઓ એવા સમયે વધી છે જ્યારે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ જામીન પર બહાર છે. સત્યેન્દ્ર જૈન અપ્રમાણસર સંપત્તિના કેસમાં જેલના સળિયા પાછળ છે.

નોંધનીય છે કે બીજેપી નેતાએ 30 એપ્રિલના રોજ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે AAP નેતા તેમના ખોટા દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં પ્રવીણ કપૂરે અરવિંદ કેજરીવાલની એક સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં AAP સુપ્રીમોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે AAPના સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને પક્ષ બદલવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

તેમણે આતિશીના દાવાને પણ ટાંક્યો હતો કે તેમને તેમની રાજકીય કારકિર્દી બચાવવા માટે ભાજપમાં જોડાવાની ઓફર મળી હતી. ઉપરાંત,આતિશી તરફથી કહેવામાં આવ્યું હતું કે જો તે આવું નહીં કરે તો તેની ED દ્વારા ધરપકડ કરવામાં આવશે.

ભાજપે મારો સંપર્ક કર્યો- આતિશીનો દાવો છે

આતિશીએ એપ્રિલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'ભાજપે ખૂબ જ નજીકના વ્યક્તિ દ્વારા મારો સંપર્ક કર્યો છે. તેમણે મને ભાજપમાં જોડાવાનું કહ્યું છે અને કહ્યું છે કે આ મારી રાજકીય કારકિર્દી બચાવશે. તેમણે ધમકી આપી છે કે જો હું ભાજપમાં નહીં જોડાઉં તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Embed widget