શોધખોળ કરો

Delhi Ordinance: 'AAP-BJP એક છે, બંન્ને નકલી છે', કોગ્રેસનો કેજરીવાલ સરકાર પર પ્રહાર

વટહુકમ મુદ્દે મુખ્યમંત્રી કેજરીવાલ વિપક્ષી પાર્ટીઓનું સમર્થન માંગી રહ્યા છે.

Modi Government Ordinance: દિલ્હીના મુખ્યમંત્રી કેન્દ્રના વટહુકમને લઈને વિપક્ષોનું સમર્થન મેળવવામાં વ્યસ્ત છે. આ અંગે કેજરીવાલ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી પરંતુ કોંગ્રેસમાં આ મામલે મત વિભાજિત છે.

 

પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે (29 મે) એક બેઠક બોલાવી છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસે શનિવારે (27 મે)ના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ પર પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેજરીવાલનો ફોટો શેર કરતા દિલ્હી કોંગ્રેસે લખ્યું હતું કે AAP-BJP એક છે, બંને નકલી છે. કોંગ્રેસે મોદી સરકારની ઓળખ જુમલા અને ભ્રષ્ટાચારી તરીકે ગણાવી હતી જ્યારે કેજરીવાલ સરકારની ઓળખ હવાલા અને કૌભાંડી તરીકે ગણાવી હતી.

અરવિંદ કેજરીવાલે સમય માંગ્યો હતો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠક એવા સમયે બોલાવી છે જ્યારે કેજરીવાલે હાલમાં જ ખડગે અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો હતો. આ અંગે કેજરીવાલે શુક્રવારે (27 મે) ટ્વીટ કર્યું હતું કે  "કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીને ભાજપ સરકારના અલોકતાંત્રિક અને ગેરબંધારણીય વટહુકમ અને સંઘીય માળખા પરના હુમલા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ સામે સંસદમાં કોંગ્રેસનું સમર્થન મેળવવાની વિનંતી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ કેજરીવાલે વટહુકમનું સમર્થન કરવું જોઈએ કે નહીં તે અંગે વિચારણા કરી રહી છે.

વટહુકમ મુદ્દે મુખ્યમંત્રી કેજરીવાલ વિપક્ષી પાર્ટીઓનું સમર્થન માંગી રહ્યા છે. આ અંગે તેઓ અત્યાર સુધીમાં તેલંગણાના સીએમ કેસીઆર, ટીએમસી ચીફ મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને નીતિશ કુમાર સહિત ઘણા નેતાઓને મળ્યા છે, જે દરમિયાન બધાએ કહ્યું હતું કે અમે વટહુકમની વિરુદ્ધ છીએ અને રાજ્યસભામાં તેની વિરુદ્ધ મતદાન કરીશું.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ સરકારને દિલ્હીના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કરવાનો અધિકાર છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 19 મેના રોજ વટહુકમ બહાર પાડ્યો હતો. કેજરીવાલે તેને સુપ્રીમ કોર્ટની અવમાનના ગણાવી છે.

Delhi Ordinance: CM અરવિંદ કેજરીવાલે તેલંગણાના મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ માંગ્યું સમર્થન

Arvind Kejriwal KCR Meeting: દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેલંગણાના મુખ્યમંત્રી અને BRSના વડા કે.કે. ચંદ્રશેખર રાવને મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અન્ય AAP નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલ અને કેસીઆરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

સીએમ કેજરીવાલે કહ્યું હતું કે જે દેશના પીએમ સુપ્રીમ કોર્ટને સ્વીકારતા નથી તે દેશના લોકો ન્યાય માટે ક્યાં જશે. વટહુકમ લાવીને તમામ સત્તા છીનવી લીધી. વડાપ્રધાન દિલ્હીની જનતાને પડકાર ફેંકી રહ્યા છે. ત્યાં તેઓ ધારાસભ્યોને ખરીદે છે, સરકારને ઉથલાવી નાખે છે, અથવા ધારાસભ્યોને તોડે છે, અથવા રાજ્યપાલનો દુરુપયોગ કરે છે અને સરકારને કામ કરવા દેતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget