શોધખોળ કરો

'સનાતન ધર્મનો વિરોધ કરનારા લોકોનો થશે બહિષ્કાર', બાગેશ્વર ધામના પીઠાધીશ્વેર ધીરેન્દ્ર શાસ્ત્રીની ચેતાવણી

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાયપુરમાં એએનઆઇને કહ્યું- આવા લોકો આવતા રહે છે, અમારી પાસે બંધ રૂમ નથી તે (જે લોકોએ તેમને પડકાર ફેંક્યો છે) તેમને ખુદ આવીને જોવુ જોઇએ

Bageshwar Dham Dhirendra Shastri: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકાલ મીડિયામાં ચર્ચામાં છે, તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. નાગપુરની એક સંસ્થા, અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિના સંસ્થાપકે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. વળી, આ તમામ આરોપોને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નકારી કાઢ્યા છે.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાયપુરમાં એએનઆઇને કહ્યું- આવા લોકો આવતા રહે છે, અમારી પાસે બંધ રૂમ નથી તે (જે લોકોએ તેમને પડકાર ફેંક્યો છે) તેમને ખુદ આવીને જોવુ જોઇએ. કોઇ પણ મારા શબ્દો અને કાર્યોને કેમેરા પર પડકારી શકે છે..... લાખો લોકો બાગેશ્વર બાલાજીના દરબારમાં આવીને બેસે છે, જે મને પ્રેરિત કરશે, હું લખીશ અને જે લખીશ, તે સત્ય જ હશે. મને પોતાના ભગવાન પર વિશ્વાસ છે. 

ચિઠ્ઠીમાં ભવિષ્ય કેવી રીતે લખે છે બાબા ?
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર એક ચિઠ્ઠી પર તેમના ભક્તોનુ ભવિષ્ય પણ બતાવી દે છે. જ્યારે આના પર તેમને સવાલો પુછવામાં આવ્યા તે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું - ઇશ્વર, અમારા ગુરુઓની કૃપા અને સનાતન ધર્મના મંત્રીઓની શક્તિથી મે કૌશલ્ય પ્રાપ્ત કર્યુ છે, તમામે આનો અનુભવ કરવો જોઇએ, આ સત્ય સનાતન ધર્મની ઉદઘોષણા છે.

'સનાતન ધર્મની વિરુદ્ધ બોલાનારાઓનું......'
એવુ પુછવ પર કે શું તમારી છબિને ખરાબ કરનારા અને તેમની શક્તિઓ પર સવાલ ઉઠાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. તેમને કહ્યું- તેમને મારી છબી ખરાબ કરી છે, બાગેશ્વર ધામના લાકો તેમને ઉચિત જવાબ આપશે, સનાતન ધર્મની વિરુદ્ધ બોલનારાઓનો બહિષ્કાર કરવામાં આવશે.

'તેમને સબક શીખવાડવો પડશે' 
કથિત ધર્માંતરણ પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું- અમે હિન્દુઓને જન્મના સમયે પ્રાપ્ત ધર્મમાં પાછા લાવવાનું કામ કરી રહ્યાં છીએ, કેટલાક ઉપદ્રવ પેદા કરી રહ્યાં છે, તેમને સબક શીખવાડવો પડશે. જ્યાં સુધી હું જીવીત છું, હું તમામ સનાતની હિન્દુઓને પોતાના ધર્મ તરફ પાછો લઇને આવીશ.

 

Wrestlers Protest Ended: રમત મંત્રીના આશ્વાસન બાદ પહેલવાનોના ધરણાં ખતમ, WFI ચીફ વિરુદ્ધ કમિટી કરશે તપાસ

Wrestlers Protest Ended after meeting with Anurag Thakur: દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા પહેલાવાનોનું પ્રદર્શન ખતમ થઇ ગયુ છે, રમત મંત્રી અને પહેલવાનોની કાલ મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં એક મોટો નિર્ણય સામે આવ્યો. જેમાં પહેલવાનોએ પોતાના પ્રદર્શનને ખતમ કરવાનું એલાન કરી દીધુ. આની સાથે જ એક કમિટીની જાહેરાત કરવામાં આવી જે 4 અઠવાડિયામાં પોતાનો રિપૉર્ટ સોંપશે. 

જ્યાં સુધી કુસ્તી મહાસંઘનું કામ પણ કમિટી જોશે, કુસ્તી મહાસંઘના હાલના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ તપાસ પુરી થવા પર કામથી દુર રહેશે અને તપાસમાં સહયોગ કરશે.
iplayer_AV63c55dc1f1de1998f20af5e5-1674293861633Container" class="avp-source" tabindex="-1">

પહેલાવાનોના ફરિયાદના સમાધાનના પહેલા પગલા અંતર્ગત નિશાન પર આવેલા ભારતીય કુસ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઇ)ના અધ્યક્ષ વૃજભૂષણ શરણસિંહ અધ્યક્ષને પદની જવાબદારીથી અલગ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરની સાથે બીજી મુલાકાતમાં ગતિરોધ દુર થવા પર વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને રવિ દહિયા સહિત અન્ય પહેલવાનોએ પોતાના ધરણાં ખતમ કરવાનો ફેંસલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમને ભારતીય કુસ્તી મહાસંઘ અને તેના અધ્યક્ષ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
Embed widget