શોધખોળ કરો

MAHARASHTRA : ભગતસિંહ કોશ્યારીના નિવેદન પર એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Bhagat Sinh Koshyari controversial statement : દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે બાદ હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજ્યપાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

MAHARASHTRA : મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર રાજકારણ ગરમાવા લાગ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે બાદ હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજ્યપાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે શનિવારે કહ્યું કે તેઓ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મુંબઈ અંગેની ટિપ્પણીથી સહમત નથી. તેમણે કહ્યું કે શહેરના વિકાસમાં મરાઠી લોકોએ આપેલા યોગદાનને ક્યારેય અવગણી શકાય નહીં. તેમણે કહ્યું કે રાજ્યપાલ બંધારણીય પદ પર છે અને તેમણે પોતાના નિવેદનોથી કોઈને દુઃખ ન પહોંચે તેની કાળજી રાખવી જોઈએ.

શું કહ્યું સીએમ શિંદેએ ?
શિંદેએ નાસિક જિલ્લાના માલેગાંવમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે કોશ્યારીના નિવેદન સાથે સહમત નથી. આ તેમનો અંગત અભિપ્રાય છે. હવે તેમણે સ્પષ્ટતા જાહેર કરી છે. તેમની પાસે બંધારણીય હોદ્દો છે અને તેમણે ધ્યાન રાખવું જોઈએ કે તેમની ટિપ્પણીઓથી બીજાને નુકસાન ન થાય. મુંબઈ  અપાર સંભાવનાઓ ધરાવતું મહત્વનું શહેર છે. દેશભરના લોકોએ તેને પોતાનું ઘર બનાવ્યું હોવા છતાં, મરાઠી લોકોએ તેમની ઓળખ અને ગૌરવ જાળવી રાખ્યું છે અને તેનું અપમાન થવું જોઈએ નહીં.”

આગળ તેમણે કહ્યું, “મુંબઈને મહારાષ્ટ્રની રાજધાની બનાવવાની ચળવળમાં 105 લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને શિવસેનાના દિવંગત સ્થાપક બાલા ઠાકરેએ શહેરની મરાઠી ઓળખ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોઈ પણ મુંબઈ અને મરાઠી લોકોનું અપમાન કરી શકે નહીં. મુંબઈ શહેરે ઘણી આફતોનો સામનો કર્યો, પરંતુ તે ક્યારેય અટકતું નથી, તે ચોવીસ કલાક કામ કરે છે અને હજારો લોકોને રોજગાર, આજીવિકા પૂરી પાડે છે.”

શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે? 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધુલેમાં પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના વિકાસમાં મરાઠી ભાષી લોકોનું મહત્ત્વનું યોગદાન છે. તેમણે કહ્યું, "ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ, મરાઠી ભાષી લોકોએ વૈશ્વિક પ્રગતિ કરી છે. અમે રાજ્યપાલની ટિપ્પણી સાથે સહમત નથી.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
kesar Mango Price: માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો
kesar Mango Price: માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો
Embed widget