શોધખોળ કરો

MAHARASHTRA : ભગતસિંહ કોશ્યારીના નિવેદન પર એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Bhagat Sinh Koshyari controversial statement : દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે બાદ હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજ્યપાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

MAHARASHTRA : મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર રાજકારણ ગરમાવા લાગ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે બાદ હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજ્યપાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે શનિવારે કહ્યું કે તેઓ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મુંબઈ અંગેની ટિપ્પણીથી સહમત નથી. તેમણે કહ્યું કે શહેરના વિકાસમાં મરાઠી લોકોએ આપેલા યોગદાનને ક્યારેય અવગણી શકાય નહીં. તેમણે કહ્યું કે રાજ્યપાલ બંધારણીય પદ પર છે અને તેમણે પોતાના નિવેદનોથી કોઈને દુઃખ ન પહોંચે તેની કાળજી રાખવી જોઈએ.

શું કહ્યું સીએમ શિંદેએ ?
શિંદેએ નાસિક જિલ્લાના માલેગાંવમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે કોશ્યારીના નિવેદન સાથે સહમત નથી. આ તેમનો અંગત અભિપ્રાય છે. હવે તેમણે સ્પષ્ટતા જાહેર કરી છે. તેમની પાસે બંધારણીય હોદ્દો છે અને તેમણે ધ્યાન રાખવું જોઈએ કે તેમની ટિપ્પણીઓથી બીજાને નુકસાન ન થાય. મુંબઈ  અપાર સંભાવનાઓ ધરાવતું મહત્વનું શહેર છે. દેશભરના લોકોએ તેને પોતાનું ઘર બનાવ્યું હોવા છતાં, મરાઠી લોકોએ તેમની ઓળખ અને ગૌરવ જાળવી રાખ્યું છે અને તેનું અપમાન થવું જોઈએ નહીં.”

આગળ તેમણે કહ્યું, “મુંબઈને મહારાષ્ટ્રની રાજધાની બનાવવાની ચળવળમાં 105 લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને શિવસેનાના દિવંગત સ્થાપક બાલા ઠાકરેએ શહેરની મરાઠી ઓળખ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોઈ પણ મુંબઈ અને મરાઠી લોકોનું અપમાન કરી શકે નહીં. મુંબઈ શહેરે ઘણી આફતોનો સામનો કર્યો, પરંતુ તે ક્યારેય અટકતું નથી, તે ચોવીસ કલાક કામ કરે છે અને હજારો લોકોને રોજગાર, આજીવિકા પૂરી પાડે છે.”

શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે? 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધુલેમાં પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના વિકાસમાં મરાઠી ભાષી લોકોનું મહત્ત્વનું યોગદાન છે. તેમણે કહ્યું, "ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ, મરાઠી ભાષી લોકોએ વૈશ્વિક પ્રગતિ કરી છે. અમે રાજ્યપાલની ટિપ્પણી સાથે સહમત નથી.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
Embed widget