શોધખોળ કરો

Elections 2022: જંગી સભાઓ અને રેલીઓને લઈ ચૂંટણી પંચે રાજકીય પક્ષોને શું આપી મોટી રાહત, જાણો

કોરોના વાયરસના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચે રેલીઓ અને જાહેર સભાઓમાં વધુ છૂટ આપી છે. અત્યાર સુધી ગ્રાઉન્ડની 50 ટકા ક્ષમતા સાથે જાહેર સભા યોજવાની પરવાનગી પણ નાબૂદ કરવામાં આવી છે.

Elections 2022: કોરોના વાયરસના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચે રેલીઓ અને જાહેર સભાઓમાં વધુ છૂટ આપી છે. અત્યાર સુધી ગ્રાઉન્ડની 50 ટકા ક્ષમતા સાથે જાહેર સભા યોજવાની પરવાનગી પણ નાબૂદ કરવામાં આવી છે. એટલે કે હવે ગ્રાઉન્ડની સંપૂર્ણ ક્ષમતા સાથે રેલી અને જાહેર સભાઓ યોજી શકાશે. આ ઉપરાંત રોડ શો યોજવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

 

જણાવી દઈએ કે કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે જાન્યુઆરીમાં યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં મતદાન થયું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ત્રણ તબક્કામાં 172 બેઠકો પર મતદાન થયું છે. બુધવારે ચોથા તબક્કાનું મતદાન થશે. બાકીના ત્રણ તબક્કા માટે  રેલીઓ યોજાઈ રહી છે. યુપીમાં સાત તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 5 માર્ચે થશે.

ચોથા તબક્કામાં ગાંધી પરિવારનો ગઢ ગણાતા રાયબરેલી ક્ષેત્રમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અહીંથી લોકસભાના સાંસદ છે. તેમના પુત્ર રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણી અમેઠીથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. ચોથા તબક્કામાં યુપી કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધીના ચૂંટણી સંચાલનની પણ કસોટી થશે.

અવધ પ્રદેશની છેલ્લી બે વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો આ પ્રદેશમાં જે પક્ષ જીતે છે, તેની સરકાર બને છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પક્ષો વચ્ચે ગઠબંધન ન થવાને કારણે મૂંઝવણ છે.

 

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, લખનઉ, ઉન્નાવ, રાયબરેલી, ફતેહપુર અને બાંદા જિલ્લામાં 60 વિધાનસભા બેઠકો છે. 16 બેઠકો અનુસૂચિત જાતિ (SC) ઉમેદવારો માટે અનામત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget