શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં B.A.4 અને B.A.5 ઓમિક્રોન વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા, જાણો વધુ વિગતો

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના નવા વેરિઅન્ટ વિશે સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત B.A.4 અને B.A.5 ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા છે.

COVID-19 Case Increase in Maharashtra: છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી(Corona Pendemic)એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારત પણ આનાથી બાકાત નથી રહ્યું, ભારતમાં કોરોનાની બીજી લહેરે(Second Wave of Corona) ઘણા લોકોને ગુમાવ્યા છે. આ પછી સરકારના રસીકરણ (Governments Vaccination) અભિયાનથી કોરોના સંક્રમણ બંધ થઈ ગયું. દરમિયાન, મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના નવા વેરિઅન્ટ વિશે સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત B.A.4 અને B.A.5 ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા છે.

બી. જે. મેડીકલ કોલેજ પુણેના સહયોગથી હાથ ધરાયેલા જિનેટિક સિક્વન્સીંગ સર્વેના તાજેતરના અહેવાલ મુજબ, B.A.4 વેરિઅન્ટથી સંક્રમિત 4 દર્દીઓ અને B.A. 5 વેરિઅન્ટથી ચેપગ્રસ્ત 3 દર્દીઓ મળી આવ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) દ્વારા હાથ ધરવામાં આવેલા આનુવંશિક પરીક્ષણમાં કોરોનાના આ નવા પ્રકારની ઓળખ કરવામાં આવી છે અને ભારતીય બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) ફરીદાબાદ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે.

આ 7 દર્દીઓનો સંક્ષિપ્ત ઇતિહાસ નીચે મુજબ છે:

તમામ દર્દીઓ પુણે શહેરના છે અને 4થી મેથી 18મી મે 2022 વચ્ચેના છે.
તેમાંથી 4 પુરુષો અને 3 મહિલાઓ છે.
તેમાંથી 4ની ઉંમર 50 વર્ષથી ઉપરની છે, 2ની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે છે અને એકની ઉંમર 10 વર્ષથી ઓછી છે.

સીએમ ઉદ્ધવ ઠાકરેએ માસ્ક પહેરવાની અપીલ કરી છે

કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં સાપ્તાહિક કોરોના ચેપનો દર 1.59 ટકા છે અને મુંબઈ અને પુણેમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 52.79 ટકા થઈ ગઈ છે. થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓ જેવા આસપાસના વિસ્તારોમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં રાજ્યમાં માત્ર એક દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 18 દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Advertisement

વિડિઓઝ

Dharmendra Passes Away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Embed widget