શોધખોળ કરો

1 જાન્યુઆરીથી ભીખ આપનારા લોકો પર થશે ફરિયાદ, દેશના આ શહેરમાં આવ્યો નવો નિયમ

અધિકારીએ માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી, 2025થી ઈન્દોરમાં ભિખારીઓને ભિક્ષા આપનારા લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ઈન્દોર:  મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.  સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી, 2025થી ઈન્દોરમાં ભિખારીઓને ભિક્ષા આપનારા લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.  ઇન્દોરને ભિક્ષાવૃતિથી  મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.  ચાલો આ નિર્ણય વિશે વિગતવાર જાણીએ.

શું છે સમગ્ર મામલો ?

1 જાન્યુઆરીથી ઈન્દોર શહેરમાં ભિક્ષા આપનારા લોકો સામે પણ FIR દાખલ કરવામાં આવશે. ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે જણાવ્યું હતું કે, " શહેરમાં આ મહિને (ડિસેમ્બર)ના અંત સુધી ભિક્ષાવૃતિની વિરુદ્ધમાં અમારુ જાગૃતિ અભિયાન ચાલશે. આગામી 1 જાન્યુઆરીથી જો કોઈ ભિક્ષા આપતા જોવા મળશે તો તેની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે." ઇન્દોરને ભિક્ષાવૃતિથી  મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.  

ભીખ આપીને પાપમાં સહભાગી ન બનો - જિલ્લાધિકારી 

ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું છે કે વહીવટીતંત્રએ શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પહેલેથી જ જારી કરી દીધો છે. તેમણે કહ્યું, "હું ઇન્દોરના તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ લોકોને ભિક્ષા આપવાના પાપમાં ભાગીદાર ન બને." જિલ્લાઅધિકારી આશીષ સિંહે આ વાતની જાણકારી આપી કે શહેર પ્રશાસને છેલ્લા ઘણા મહિનાઓમાં ભીખ માંગતી જુદી જુદી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઘણા શહેરોમાં લોકો ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી ભીખ માંગતા હોય છે.   

કેન્દ્ર સરકારનો પાયલોટ પ્રોજેક્ટ

ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે વહીવટીતંત્ર દ્વારા ભિક્ષાવૃતિમાં સામેલ ઘણા લોકોનું પુનર્વસન કર્યું છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત દેશના 10 શહેરોને ભિક્ષામુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં ઈન્દોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

ભિખારીઓના પુનર્વસન માટે કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઈન્દોરની શેરીઓ ભિખારી મુક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈન્દોર, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના અને અમદાવાદ - 10 શહેરોને આવરી લેવામાં આવ્યા છે. 

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
Asia Cup Rising Stars 2025: પાકિસ્તાન બન્યું એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયન, સુપર ઓવરમાં બાંગ્લાદેશને હરાવ્યું
Asia Cup Rising Stars 2025: પાકિસ્તાન બન્યું એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયન, સુપર ઓવરમાં બાંગ્લાદેશને હરાવ્યું
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
Asia Cup Rising Stars 2025: પાકિસ્તાન બન્યું એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયન, સુપર ઓવરમાં બાંગ્લાદેશને હરાવ્યું
Asia Cup Rising Stars 2025: પાકિસ્તાન બન્યું એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયન, સુપર ઓવરમાં બાંગ્લાદેશને હરાવ્યું
હવે વેઈટિંગ રૂમમાં નહી, પ્લેટફોર્મ પર જ ખાવ બ્રાન્ડેડ કંપનીનું ફૂડ્સ, રેલવેની કેટરિંગ પોલિસીમાં ફેરફાર
હવે વેઈટિંગ રૂમમાં નહી, પ્લેટફોર્મ પર જ ખાવ બ્રાન્ડેડ કંપનીનું ફૂડ્સ, રેલવેની કેટરિંગ પોલિસીમાં ફેરફાર
New Labour Code: મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટથી લઈને એક વર્ષની ગ્રેચ્યુઈટી સુધી, શું શું થશે મોટા ફેરફાર?
New Labour Code: મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટથી લઈને એક વર્ષની ગ્રેચ્યુઈટી સુધી, શું શું થશે મોટા ફેરફાર?
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
Embed widget