શોધખોળ કરો

ગોવા બોર્ડની ધોરણ 10ની પરીક્ષાઓ રદ, ધોરણ12ની પરીક્ષા પર બે દિવસમાં લેવાશે નિર્ણય

ગોવા સરકારે કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખતા રાજ્ય બોર્ડની ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી દીધી છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાને લઈને નિર્ણય આગામી બે દિવસમાં કરવામાં આવશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે આ જાણકારી આપી હતી. 

પણજી: ગોવા સરકારે કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખતા રાજ્ય બોર્ડની ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી દીધી છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાને લઈને નિર્ણય આગામી બે દિવસમાં કરવામાં આવશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે આ જાણકારી આપી હતી. 

મુખ્યમંત્રીએ કહ્યું કે એક સમિતિના સૂચન પર આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગોવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સિવાય શિક્ષણ ક્ષેત્રના એક્સપર્ટ સામેલ હતા. તેમણે કહ્યું 10માં ધોરણના ગુણ શૈક્ષણિક સત્ર 2020-21માં યોજાયેલી પરીક્ષાના આંતરિક મૂલ્યાંકનના આધાર પર આપવામાં આવશે. 


પ્રમોદ સાવંતે કહ્યું,  એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એટીકેટી પરીક્ષામાં સામેલ થવાની તક આપવામાં આવશે. સાયન્સ અને ડિપ્લોમાં પસંદ કરનારા વિદ્યાર્થીઓને એક દિવસની પરીક્ષામાં ભાગ લેવો પડશે, સંચાલન ગોવા બોર્ડ કરશે. એવા વિદ્યાર્થીઓને એક દિવસની પરીક્ષા વિશે 15 દિવસ પહેલા સૂચના આપવામાં આવશે. તેમણે કહ્યું કે 12 માં ધોરણની પરીક્ષાઓને લઈને આવનારા બે દિવસમાં નિર્ણય કરવામાં આવશે. 

ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક

સીબીએસઈ ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓએ કહ્યું પરીક્ષા યોજાવી જોઈએ, પરંતુ દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું પહેલા વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થાય, બાદમાં પરીક્ષા યોજાય.

મનીષ સિસોદિયાએ કહ્યું કે 12માં ધોરણના 95 ટકા વિદ્યાર્થીઓ 17.5 વર્ષથી વધારે ઉંમરના છે, કેંદ્રએ વિશેષજ્ઞો સાથે વાત કરવી જોઈએ શું તેમને કોવિશીલ્ડ, કોવેક્સીન રસી લગાવી શકાય.  તેમણે કેંદ્રને કહ્યું કે વિદ્યાર્થીઓને રસી આપ્યા પહેલા 12માં બોર્ડની પરીક્ષાઓ કરાવવી એક મોટી ભૂલ સાબિત થશે.

મનીષ સિસોદિયાએ બેઠકમાં કહ્યું કે કેંદ્ર સરકારે 12માં બોર્ડના વિદ્યાર્થીઓના વેક્સિનેસનના સંબંધમાં ફાઈઝર સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું બાળકોની સુરક્ષા આપણી જવાબદારી છે.

રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી બેઠકમાં કેંદ્રીયન શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર સિવાય તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ સહિત ઘણા અદિકારીઓ સામેલ થયા હતા.

રાજનાથ સિંહે બે દિવસમાં લેખિતમાં માંગ્યો રાજ્યો પાસે જવાબ

બેઠકમાં રાજનાથ સિંહે પરીક્ષા કરવાને લઈ તમામ રાજ્યો પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે. રાજ્યોના શિક્ષણ મંત્રીઓએ બે દિવસ અંદર લેખિતમાં જવાબ આપવો પડશે. તમામ રાજ્યો પાસેથી જવાબ મળ્યા બાદ 30 મેના બેઠક બાદ અંતિમ નિર્ણય કરવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget