શોધખોળ કરો

ગોવા સરકારનું આજે મંત્રિમંડળ વિસ્તરણ, કૉંગ્રેસમાંથી BJPમાં જોડાયેલા MLAમાંથી ત્રણને મળી શકે છે મંત્રી પદ

કૉંગ્રેસના 15 ધારાસભ્યમાંથી 10 ધારાસભ્ય બુધવારે ભાજપમાં જોડાતા ભાજપનું સંખ્યાબળ હવે 17થી 27 થઈ ગયું છે.

પણજી: કૉંગ્રેસના 10 ધારાસભ્ય ભાજપમાં થયા બાદ ગોવા સરકાર આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. શપથગ્રહણ સમારોહ 3 વાગ્યે રાજભવનમાં થશે. ત્યારે સત્તારૂઢ ભાજપમાં સામેલ થનારા કૉંગ્રેસના ત્રણ નારાજ ધારાસભ્ય સહિત 4 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જીએફપીના ત્રણ ધારાસભ્ય અને અપક્ષના ધારાસભ્ય રોહન ખૂંટેને કેબિનેટમાંથી રાજીનામું આપવા કહ્યું છે. સૂત્રો અનુસાર, વર્તમાન ડેપ્યૂટી સ્પીકર માઇકલ લોબો, ચંદ્રકાન્ત કવલેકર, બાબૂશ મોન્સેરાત અને ફિલિપ નેરી રોડ્રિગ્સને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ચંદ્રકાન્ત કવલેકરને ડેપ્યૂટી સીએમ બનાવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના 15 ધારાસભ્યમાંથી 10 ધારાસભ્ય બુધવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપનું સંખ્યાબળ હવે 17થી 27 થઈ ગયું છે. હવે તેને ગોવા ફોરવર્ડ અને નિર્દલીય ધારાસભ્યની જરૂર નથી. જ્યારે એક અન્ય નિર્દલીય ધારાસભ્ય ગોવિંદ ગાવડેને મંત્રીમંડળમાંથી કાઢવામાં આવશે. 40 સભ્યોની ગોવા વિધાનસભામાં હવે ભાજપના 27, કૉંગ્રેસના 5, ગોવા ફોરવર્ડ પાર્ટીના 3, મગો પાર્ટીના 1, નિર્દલીય 3 અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના 1 ધારાસભ્ય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.