શોધખોળ કરો

Gyanvapi Mosque: જ્ઞાનવાપી પરિસરમાં પૂજા- અર્ચના શરૂ, 31 વર્ષ બાદ કરવામા આવી રહી છે ભગવાનની આરાધના

Varanasi Gyanvapi Mosque: વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં 31 વર્ષ બાદ પૂજા થઈ રહી છે

Varanasi Gyanvapi Mosque: વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં 31 વર્ષ બાદ પૂજા થઈ રહી છે. ગુરુવાર (1 ફેબ્રુઆરી) સવારે, લોકો પૂજા માટે ભોંયરામાં પહોંચ્યા. બુધવારે (31 જાન્યુઆરી) વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી જ્યારે કોર્ટે પરિસરમાં હાજર ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો. હિંદુઓને જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે.

 

Varanasi Gyanvapi Mosque: વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં 31 વર્ષ બાદ પૂજા થઈ રહી છે. ગુરુવાર (1 ફેબ્રુઆરી) સવારે, લોકો પૂજા માટે ભોંયરામાં પહોંચ્યા. બુધવારે (31 જાન્યુઆરી) વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી જ્યારે કોર્ટે પરિસરમાં હાજર ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો. હિંદુઓને જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે.

કોર્ટે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટને હિંદુ પક્ષ અને શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નામાંકિત પૂજારી દ્વારા પૂજા કરાવવાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો. 17 જાન્યુઆરીના રોજ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને રિસીવર તરીકે નિયુક્ત કરતા તેમને ભોંયરું સુરક્ષિત રાખવા અને તેમાં કોઈ ફેરફાર ન કરવા નિર્દેશ આપ્યો હતો. 24 જાન્યુઆરીએ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રકાશ ચંદ્રના નેતૃત્વ હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ ડીએમને ભોંયરામાં રીસીવર બનાવીને તેમની કસ્ટડીમાં લેવા અંગેની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

કોર્ટના આદેશનું પાલન થયુંઃ ડીએમ

જ્ઞાનવાપી કેસમાં કોર્ટ મારફતે હિંદુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી મળ્યા બાદ વારાણસીના ડીએમ એસ રાજલિંગમે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે વજુખાનાની સામે બેઠેલા નંદી મહારાજની સામેના બેરિકેડ્સને હટાવીને રસ્તો ખોલવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર તેમણે કહ્યું હતું કે, 'કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે.' હાલમાં જ્ઞાનવાપી કેમ્પસની આસપાસ સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે. પૂજાની મંજૂરી મળ્યા બાદ સંકુલમાં હાજર એક ભક્તે કહ્યું કે, કોર્ટના આદેશથી અમે ખૂબ જ ખુશ અને ભાવુક છીએ. અમારી ખુશીની કોઈ સીમા નથી.

ઓવૈસીએ કોર્ટના નિર્ણય પર દુઃખ વ્યક્ત કર્યું હતું

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વારાણસી કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે બુધવાર જજની નિવૃત્તિનો છેલ્લો દિવસ હતો. 17 જાન્યુઆરીના રોજ રીસીવરની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર કેસ અગાઉથી જ ડિસાઇડ કરાયો હતો. તેમણે કહ્યું કે આ પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટનું ઉલ્લંઘન છે. જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ કાયદા અંગે મૌન નહીં તોડે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.

એઆઈએમઆઈએમ ચીફે કહ્યું કે તમે પોતે જ કહી રહ્યા છો કે 1993 પછી ત્યાં કંઈ નથી થયું. અપીલ માટે 30 દિવસનો સમય આપવો જોઈએ. મસ્જિદના ભોંયરામાં પૂજા અર્ચના માટે આપવામાં આવેલી પરવાનગી સંપૂર્ણપણે ખોટી છે. તેમણે એમ પણ કહ્યું કે 6 ડિસેમ્બરની ઘટના ફરી બની શકે છે. નોંધનીય છે કે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget