શોધખોળ કરો

હૈદરાબાદમાં ભારે વરસાદ, રાજ્ય સરકારે બે દિવસ રજા જાહેર કરી

તેલંગાણાના અનેક વિસ્તારમાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

હૈદરાબાદ: તેલંગાણાના અનેક વિસ્તારમાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદના કારણે 12 જેટલા લોકોના મોત થઈ ગયા છે. હવામાન વિભાગે અહીં યેલો એલર્ટ જાહેર કરી દીધું છે. જેના બાદ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકારે આજે અને આવતીકાલે બે દિવસ રજાની જાહેરાત કરી દીધી છે. તેલંગાણા સરકારે તમામ ખાનગી સંસ્થાઓ/ કાર્યાલયો/ બિન જરૂરી સેવાઓ માટે વર્ક ફ્રોમ હોમ એડવાઈઝરી સાથે આજે અને કાલે રજાની જાહેરાત કરી દીધી છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈમરજન્સી હોય તોજ બહાર નીકળવા જણાવ્યું છે. ચંદ્રાયનગુટ્ટુ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં દીવાલ ધરાશાયી થવાની બે ઘટનાઓમાં એક બાળક સહિત 10 લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે જણાવ્યું કે, અહીં વરસાદના કારણે ઈબ્રાહિમપટ્ટનમ વિસ્તારમાં એક જૂના મકાનની છત ધરાશાયી થતા 40 વર્ષની એક મહિલા અને તેની દિકરીનું મોત થયું છે. મંગળવારે મોડી રાતે ચંદ્રાયનગુટ્ટામાં એક પહાડ પરથી કેટલાક પત્થરો ધસી પડતા બે મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી. તેમાં આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. સત્તાવાર આંકડા અનુસાર, મંગળવારે સવારે સાડા આઠ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી મેડચલ મલ્કાજગિરિ જિલ્લાના સિંગાપુર ટાઉનશિપમાં 292.5 મિમી વરસાદ થયો અને યદાદ્રી-ભાોગીર જિલ્લાના વર્કેલ પાલ્લેમાં 250.8 મિમી વરસાદ નોંધાયો છે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ છે. સત્તાવાર આંકડા અનુસાર, મંગળવારે સવારે સાડા આઠ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી મેડચલ મલ્કાજગિરિ જિલ્લાના સિંગાપુર ટાઉનશિપમાં 292.5 મિમી વરસાદ થયો અને યદાદ્રી-ભાોગીર જિલ્લાના વર્કેલ પાલ્લેમાં 250.8 મિમી વરસાદ નોંધાયો છે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ છે. શહેરના અનેક રસ્તાઓ અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પોલીસ દળો, એનડીઆરએફ અને જીએચએમસીના ડીઆરએફ ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. અહી ઉપ્પલમાં પાણી ભરાતા એક સરકારી બસ ફસાઈ હતી તેમાંથી 33 જેટલા મુસાફરોને બચાવાયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget