શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લદ્દાખ બાદ આજે ગૃહમંત્રી રાજનાથ સિંહ જશે કારગીલ, કશ્મીર સ્થિતિ અંગે કરશે વિમર્શ
![લદ્દાખ બાદ આજે ગૃહમંત્રી રાજનાથ સિંહ જશે કારગીલ, કશ્મીર સ્થિતિ અંગે કરશે વિમર્શ Hm Rajnath Singh To Go To Kargil Today લદ્દાખ બાદ આજે ગૃહમંત્રી રાજનાથ સિંહ જશે કારગીલ, કશ્મીર સ્થિતિ અંગે કરશે વિમર્શ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11175708/125165-rajnath.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શ્રીનગર: કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મૂ-કશ્મીરની મુલાકાતે છે. આજે તેઓ કારગીલ જશે. તેઓ રાજકીય પક્ષો તેમજ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને લોકો સાથે વાતચીત કરશે..જેમાં કશ્મીર ઘાટીમાં વર્તમાન અશાંતિને લઈ વિચાર વિમર્શ કરશે. આ પહેલા તેમણે ગઈકાલે લદ્દાખની મુલાકાત લીધી જ્યાં તેમણે બારામૂલા હુમલાની નિંદા કરી અને જણાવ્યુ કે પાકિસ્તાન તેની અવળ ચંડાઇ છોડવા માટે તૈયાર નથી. આઠ જુલાઈએ હિઝબુલ મુજાહિદ્દીન આતંકી બુરહાન વાનીના એનકાઉન્ટર બાદ કશ્મીરમાં થયેલી હિંસા પછી રાજનાથસિંહનો આ ચોથો જમ્મૂ-કશ્મીરનો પ્રવાસ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)