શોધખોળ કરો

US Tariffs: ટ્રમ્પના ટેરિફથી ભારત પર શું થશે અસર? ગૃહમંત્રી અમિત શાહે પ્રથમવાર આપી પ્રતિક્રિયા?

તેમણે વધુમાં કહ્યું કે અમેરિકન ટેરિફ એક જટિલ મુદ્દો છે. ઉતાવળમાં તેની અસરનો નિર્ણય કરવો તે સમજદારી નથી

Amit Shah On US Tariff:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે (9 એપ્રિલ, 2025) કહ્યું કે બહારના દબાણોથી ભારતીય નાગરિકો ગભરાશે નહીં. વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં આપણી સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બની છે. દિલ્હીમાં 'રાઇઝિંગ ભારત શિખર સંમેલનમાં'માં બોલતા અમિત શાહે કહ્યું કે ભારતનું અર્થતંત્ર આવા દબાણનો સામનો કરવા સક્ષમ છે.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, "તેની અસર નક્કી કરવી હજુ ખૂબ જ વહેલું ગણાશે. ભારત એકમાત્ર એવો દેશ નથી જે ટેરિફનો સામનો કરી રહ્યો છે. ઘણા દેશો ટેરિફનો સામનો કરી રહ્યા છે. બની શકે છે કે આપણા માલસામાનને અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે અમેરિકન ટેરિફ એક જટિલ મુદ્દો છે. ઉતાવળમાં તેની અસરનો નિર્ણય કરવો તે સમજદારી નથી. શાહે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સ્થિતિસ્થાપક છે અને આશ્વાસન આપ્યુ હતું કે આવા બાહ્ય દબાણો ભારતીય નાગરિકોમાં ગભરાટ પેદા કરશે નહીં.

ભારત અમેરિકા સાથે વાત કરશે - પિયુષ ગોયલ

અગાઉ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફમાંથી છૂટ મેળવવા માટે અમેરિકા સાથે વાત કરશે. ભારત આ વર્ષના અંત સુધીમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર હસ્તાક્ષર કરવા સંમત થયું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું - અમે ટૂંક સમયમાં ટ્રમ્પ પ્રશાસન સાથે વાત કરીશું

વિદેશ મંત્રી એસ. જયશંકરના મતે, નવી દિલ્હી એક બિઝનેસ ડીલ કરવાની યોજના ધરાવે છે કારણ કે યુએસ પારસ્પરિક ટેરિફની અસરથી હજુ પણ અજાણ છે. "અમે નક્કી કર્યું છે કે અમે (ડોનાલ્ડ) ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે આ મુદ્દાઓ પર ખૂબ જ ટૂંક સમયમાં ચર્ચા કરીશું. અમે તેમની સાથે ખૂબ જ ખુલ્લા અને રચનાત્મક હતા, જેમ તેઓ અમારી સાથે હતા. અમે જે સંમત થયા તે એ હતું કે અમે આ વર્ષના અંત સુધીમાં દ્વિપક્ષીય વેપાર સોદા માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરીશું," તેમણે દિવસની શરૂઆતમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બંને દેશોએ જાહેરાત કરી હતી કે તેઓ 2025ના અંત સુધીમાં BTA ના પ્રથમ તબક્કા માટે વાટાઘાટો કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
Embed widget