શોધખોળ કરો

GST ઘટાડા બાદ કેટલું સસ્તું થશે ઘી અને માખણ, શું દૂધના ભાવ પણ ઘટશે ?

આજે યોજાનારી GST કાઉન્સિલની બેઠકથી ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે. સરકાર દૈનિક ઉપયોગની વસ્તુઓ પરના ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવાનું વિચારી રહી છે.

આજે યોજાનારી GST કાઉન્સિલની બેઠકથી ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે. સરકાર દૈનિક ઉપયોગની વસ્તુઓ પરના ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘી, માખણ, ચીઝ, દૂધ પાવડર, ટૂથપેસ્ટ અને શેમ્પૂ જેવી વસ્તુઓ જેના પર હાલમાં GST 12% થી 18% લેવામાં  આવે છે, તેને ઘટાડીને 5% ટેક્સ શ્રેણીમાં લાવવાની શક્યતા છે. જો આવું થાય તો ઘી અને માખણ સસ્તા થઈ શકે છે. ચાલો જાણીએ કે શું દૂધના ભાવ પણ ઘટશે?

ફુગાવાને નિયંત્રિત કરવાના પ્રયાસો

છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્ય ચીજોનો ફુગાવો ચિંતાનો વિષય રહ્યો છે. દૂધ અને દૂધના ઉત્પાદનો જેવા કે ઘી અને માખણ પર ટેક્સ ઘટાડવાથી તેમના ભાવ ઘટી શકે છે. આનાથી ગ્રાહકોને રાહત મળશે તો બીજી તરફ સરકારને ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે.

ઘી અને માખણના ભાવમાં ઘટાડો

જો ઘી અને માખણ પરનો GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવે છે તો ગ્રાહકોને તેના પર 7% સુધીનો સીધો લાભ મળી શકે છે. ઉદાહરણ તરીકે, હાલમાં 500  રૂપિયા પ્રતિ કિલો ઘીનો ભાવ ગ્રાહકને ટેક્સ ઉમેર્યા પછી 560  રૂપિયાની આસપાસ પડે છે. બીજી તરફ જો નવા ભાવ લાગુ કરવામાં આવે તો GST ઘટાડા પછી આ ભાવ 525  રૂપિયાની આસપાસ થશે.

દૂધ પર શું અસર થશે ?

દૂધને સીધી રીતે GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, દૂધ પર GST લાગતો નથી, પરંતુ ચીઝ, માખણ, ઘી, દૂધ પાવડર જેવા દૂધના ઉત્પાદનો પર કર દર લાગુ પડે છે. જો આના પર GST ઘટાડવામાં આવે છે, તો તે પરોક્ષ રીતે દૂધની સપ્લાય ચેઇન અને ઉત્પાદન ખર્ચને અસર કરશે.  જેના કારણે લાંબા ગાળે દૂધની કિંમત પણ સ્થિર થઈ શકે છે અથવા વધારાની ગતિ ઘટી શકે છે. પરંતુ આ અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.

બજાર અને ગ્રાહકો પર શું અસર થશે ?

અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કર દરમાં ઘટાડાથી વપરાશ અને વેચાણ બંનેમાં વધારો થશે. જો આ ફેરફાર તહેવારોની સીઝન પહેલા લાગુ કરવામાં આવે છે, તો ગ્રાહકો મોટી માત્રામાં ખરીદી કરી શકે છે. નાના વેપારીઓ અને ડેરી ઉદ્યોગને પણ આનાથી પ્રોત્સાહન મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget