શોધખોળ કરો

કોરોના થયાના 5 દિવસ બાદ જો આ લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન, ગંભીર સ્થિતિ થઇ શકે છે

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી લાગી રહ્યું છે અને દર્દી બહુ ઝપથી સંક્રમણ ફેલાતા ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. પરિણામ સ્વરૂપ મોટાભાગના દર્દીને ઓક્સિજન બેડની જરૂર પડી રહી છે. તો જો આપ કોરોના પોઝિટિવ હો અને પાંચ દિવસમાં જો આ લક્ષણો દેખાય તો સાવધાન થવું જરૂરી છે.

coronavirus: કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી લાગી રહ્યું છે અને દર્દી બહુ ઝપથી સંક્રમણ ફેલાતા ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. પરિણામ સ્વરૂપ મોટાભાગના દર્દીને ઓક્સિજન બેડની જરૂર પડી રહી છે. તો જો આપ કોરોના પોઝિટિવ હો અને પાંચ દિવસમાં જો આ લક્ષણો દેખાય તો સાવધાન થવું જરૂરી છે.

કોરોનાની મહામારીએ હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હોસ્પિટલમાં બેડ નથી. ઓક્સિજન માટે પણ લાઇન છે તો રેમડેસિવિર ઇંજેકશન સહિતની દવાઓનો જથ્થો પણ ખૂટી રહ્યો છે.આ સ્થિતિમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સભાન રહેવું વધું હિતાવહ છે. કોરોનાની બીજી લહેરમાં વાયરસનું બદલાયેલું સ્વરૂપ વધુ ઘાતક નિવડી રહ્યું છે. નવો વાયરસ બહુ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. જો ધ્યાન આપવામાં ન આવે તો વાયરસ જીવલેણ સાબિત થઇ શકે છે. કોરોનાનો નવો વાયરસ ફેફસામાં ઝડપથી સંક્રમણ ફેલાવતો હોવાથી ઓક્સિજન બેડની ડિમાન્ડ વધી ગઇ છે તેમજ આ કારણે જ ડેથ રેડ પણ વધી રહ્યો છે.

કોરોનાનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાં બાદ 5 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. આ પાંચથી સાત દિવસ જો નિયમિત દવા અને અન્ય આયુર્વૈદિક ઉકાળા સહિતની ટિપ્સને અનુસરવામાં આવે તો સંક્રમણને ગંભીર સ્થિતિએ જતું અટકાવી શકાય છે. જો કે આ 5 દિવસની અંદર આ  પ્રકારના લક્ષણો દેખાય તો વધુ સચેત શરૂઆતના સમયમાં જ થઇ જવું જોઇએ..જો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાંના 5 દિવસ બાદ આ લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવું.

કોરોનાના ગંભીર લક્ષણોના સંકેત

  • જો ઓક્સિજન લેવલ 90થી 95 વચ્ચે હોવું
  • સતત ઉધરસ આવવી
  • છાતીમાં કફનો ભરાવો થઇ જવો
  • હાર્ટ બીટ વધી જવા
  • બેચેનીનો અનુભવ થવો

જો આ પ્રકારના લક્ષણો હોય તો સીટી સ્કેન કરો અને ડોક્ટરની સલાહ લો. આ સિવિયર કોરોનાના સાંકેતિક લક્ષણો છે. જેને અવોઇડ ન કરવા જોઇએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય
મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય
બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે
બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડાંગરકાંડમાં કૌભાંડી સુફિયાનનો યાર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : દોષનો ટોપલો ડૉક્ટર પર ?Hardik Patel : વિરમગામ ડાંગર કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલે તોડ્યું મૌન, જુઓ શું કહ્યું?Mahakumkbh 2025 : પ્રયાગરાજ મહાકુંભના મહત્વ વિશે શું બોલ્યા બાબા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય
મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય
બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે
બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
હવામાનનો કહેર: 2024માં 250000000 બાળકો શાળાએ ન જઈ શક્યા, 2050માં સ્થિતિ વધુ ગંભીર બનશે
હવામાનનો કહેર: 2024માં 250000000 બાળકો શાળાએ ન જઈ શક્યા, 2050માં સ્થિતિ વધુ ગંભીર બનશે
શું રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પુતિન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર
શું રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પુતિન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Embed widget