શોધખોળ કરો

દિત્વાહ વાવાઝોડુંનું IMDએ આપ્યું એલર્ટ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો નજીક પહોંચશે.

IMD Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે (28 નવેમ્બર, 2025) એક ચેતવણી જાહેર કરી હતી, જેમાં જણાવાયું હતું કે, ચક્રવાત દિત્વાહ શ્રીલંકાના દરિયાકાંઠા અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર એક્ટિવ છે. આ વાવાઝોડું છેલ્લા છ કલાકમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.

વાવાઝોડાનું કેન્દ્ર ત્રિંકોમાલીથી 50 કિમી દક્ષિણમાં, બટ્ટિકોઆથી 70 કિમી ઉત્તરપશ્ચિમમાં અને હંબનટોટાથી 220 કિમી ઉત્તરમાં સ્થિત હતું, જ્યારે તે પુડુચેરીથી 460 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 560 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતું.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક બંગાળની ખાડી સુધી પહોંચશે. IMD એ ઘણા રાજ્યો માટે વરસાદ અને પવનની ચેતવણી જાહેર કરી છે.

શુક્રવાર અને શનિવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક સ્થળોએ 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. જ્યારે 30 નવેમ્બરના રોજ વરસાદ થોડો ઓછો થવાની ધારણા છે, પરંતુ છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં શુક્રવારથી વરસાદ શરૂ થવાની ધારણા છે. 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહી શકે છે.

કેરળ અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. 30 નવેમ્બરે ડિસેમ્બરના રોજ તેલંગાણામાં ભારે વરસાદની આગાહી છે.તોફાનને કારણે, વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં 60-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. . દક્ષિણ તમિલનાડુ, પુડુચેરી, શ્રીલંકા અને દક્ષિણ આંધ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે.

 

IMD એ 1 ડિસેમ્બર સુધી દરિયામાં માછીમારી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. દરિયામાં પહેલેથી જ રહેલી બોટોને તાત્કાલિક સલામત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Advertisement

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget