શોધખોળ કરો

આર્થિક મોરચે ભારતને મોટો ઝાટકો, IMFએ જીડીપી ગ્રોથના અંદાજમાં કર્યો ભારે ઘટાડો, આપ્યું આવું કારણ

આઈએમએફે કહ્યું છે કે વર્ષ 2020માં વૈશ્વિક ગ્રોથ 3.3 ટકાના સ્તરે રહેશે. જે 2019માં 2.9 ટકા રહ્યો હતો. 2019માં આ છેલ્લા એક દાયકામાં નીચલા સ્તરે હતો.

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે (IMF) ચાલુ  નાણાંકીય વર્ષ માટે ભારતીય જીડીપી ગ્રોથના અંદાજને 160 બેસિસ પોઈન્ટ એટલે 1.6 ટકા ઘટાડી દીધો છે. આઈએમએફે નાણાંકીય વર્ષ 2019-20 માટે આર્થિક ગ્રોથનો અંદાજ 6.1થી ઘટાડીને 4.8 ટકા કરી દીધો છે. IMFએ કહ્યું છે કે ઘરેલું માંગમાં આશા કરતા વધારે ઘટાડો થયો છે. સાથે નાણાંકીય વર્ષ 2020-21 માટે પણ જીડીપી ગ્રોથનો અંદાજ 120 બેસિસ પોઈન્ટ એટલે કે 1.20 ટકા ઘટાડી 7 ટકાના બદલે 5.8 ટકા કરી કરી દીધો છે. નાણાંકીય વર્ષ 2020ના જીડીપી અંદાજમાં 90 ટકા કાપ મુકીને 7.4 ટકાથી ઘટાડી 6.5 ટકા કરી દીધો છે. આઈએમએફે કહ્યું છે કે ગૈર બેન્કિંગ વિત્તીય કંપનીઓનું સંકટ અને ક્રેડિટ ગ્રોથમાં ઘટાડાના કારણે ઘરેલું માંગમાં ઘટાડો થયો છે. જોકે આઈએમએફે એમ પણ કહ્યું છે કે કેન્દ્રીય બેન્ક દ્વારા ઉઠાવેલા પગલાં અને કાચા તેલની કિંમતો સ્થિર રહેવા પર ગ્રોથને સપોર્ટ મળશે. આઈએમએફે કહ્યું છે કે વર્ષ 2020માં વૈશ્વિક ગ્રોથ 3.3 ટકાના સ્તરે રહેશે. જે 2019માં 2.9 ટકા રહ્યો હતો. 2019માં આ છેલ્લા એક દાયકામાં નીચલા સ્તરે હતો. ઓક્ટોબર મહિનાના અંદાજના મુકાબલે આ વખતે બંને વર્ષ માટે વૈશ્વિક ગ્રોથમાં 0.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 2021 માટે તે 3.4 ટકા રહેવાનો અંદાજ છે. ઓક્ટોબરના મુકાબલે તેમાં પણ 0.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આર્થિક મોરચે ભારતને મોટો ઝાટકો, IMFએ જીડીપી ગ્રોથના અંદાજમાં કર્યો ભારે ઘટાડો, આપ્યું આવું કારણ
આઈએમએફના એશિયા અને પ્રશાંતના હેડ રાનિલ સાલગાડોએ કહ્યું હતું કે, લાખો ભારતીયોને ગરીબીમાંથી બહાર લાવવા માટે હવે ભારત આર્થિક ભીંસનો સામનો કરી રહ્યું છે. આ ભીંસને દૂર કરવા માટે અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ભારતને ઝડપથી કોઈ નૈતિક ઉપાયો શોધવાની જરૂર છે. પોતાના વાર્ષિક રિપોર્ટમાં આઈએમએફે કહ્યું કે, ભારત માટેનો ગ્રાફ નીચે રહ્યો છે. સાલગાડોએ કહ્યું હતું કે, આર્થિક ભીંસના કારણે એનબીએફસીમાં વ્યાજની ઘટ છે. જેમાં વધારાના દેવાને લઈ પરિસ્થિતી કપરી બની છે. ગોપીનાથે વર્ષ 2025 સુધી ભારતના 5000 અબજ ડૉલરની અર્થવ્યસ્થાને લઈ શંકા ઉત્પન્ન કરી હતી. જેના ભાગરૂપે તેમણે પોતાનો મત પણ રજૂ કર્યો હતો. ગોપીનાથે કહ્યું હતું કે, આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતને વિતેલા છ વર્ષની વિકાસ દરની સરખામણીએ બજાર કિંમત 10.5 ટકાના દરે જીડીપી પ્રાપ્ત કરવો પડશે. બજારમાં સ્થિરતાના કારણે આઠથી નવ ટકા વિકાસ દર પ્રાપ્ત કરવો પડશે. આ અગાઉ કેન્દ્ર સરકારે પણ નાણાકીય વર્ષ 2019-20 વિકાસ દરનું અનુમાન દર્શાવ્યું હતું. જે મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી પાંચ ટકા રહેવાની સંભાવના જણાવી હતી. જે વિતેલા એક દાયકામાં સૌથી ઓછો છે. સરકારી બજેટ બાદ ફેબ્રુઆરી મહિનામાં નાણાકીય વર્ષનું બીજું અનુમાન પણ જાહેર કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ

વિડિઓઝ

Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો
Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget