શોધખોળ કરો

Independence Day 2022: આઝાદી પછી ભારતને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે આગળ વધારનાર આ વૈજ્ઞાનિકોનું યોગદાન મહત્વનું રહ્યું...

છેલ્લા 75 વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાં એવા લોકો છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરીને ભારતને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવવામાં મદદ કરી છે.

Azadi Ka Amrit Mahotsav: આઝાદીના આ અમૃત ઉત્સવમાં ઉજવણીની સાથે સાથે એવા લોકોને પણ યાદ કરવામાં આવી રહ્યા છે જેમણે દેશની આઝાદી માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું. છેલ્લા 75 વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાં એવા લોકો છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરીને ભારતને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવવામાં મદદ કરી છે. આઝાદી મળ્યા બાદ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતે પોતાની આગવી ઓળખ બનાવી છે. આવો અમે તમને દેશના એવા લોકો વિશે જણાવીએ જેમણે વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને એક અલગ ઓળખ આપી છે.

ડૉ. એપીજે અબ્દુલ કલામ 

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કે જેઓ 'મિસાઈલ મેન ઑફ ઈન્ડિયા' તરીકે જાણીતા હતા. અબ્દુલ કલામે દસ વર્ષની મહેનત બાદ જુલાઈ 1980માં રોહિણી ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશ ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યો હતો. ભારતનું પોખરણ-2 પરમાણુ પરીક્ષણ તેમની ભેટ હતી. તેમણે પોખરણમાં બીજી વખત પરમાણુ વિસ્ફોટ પણ ન્યુક્લિયર એનર્જી સાથે ભેળવીને કર્યો હતો. આ રીતે ભારત પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતા હાંસલ કરવામાં સફળ થયું. તમને જણાવી દઈએ કે તેઓ એવા પ્રથમ વૈજ્ઞાનિક છે જે રાષ્ટ્રપતિ બન્યા છે. તે જ સમયે, તેઓ ત્રીજા વ્યક્તિ છે જેમને રાષ્ટ્રપતિ બનતા પહેલા ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

સર સીવી રામન

સર સીવી રમનને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે કરેલું કામ જ તેમની ઓળખ છે. સીવી રમનના માનમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1928માં આ દિવસે, તેમણે રામન ઈફેક્ટ્સ એટલે કે, રામન અસરની શોધની જાહેરાત કરી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે, વર્ષ 1954 માં, સીવી રમનને ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

ડો. હોમી જહાંગીર ભાભા

ડો. હોમી જહાંગીર ભાભાએ ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમની કલ્પના કરી અને ભારતને પરમાણુ-સંચાલિત બનવા અને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો હતો. તેમને ભારતીય પરમાણુ ઉર્જા પ્રોગ્રામના પિતા પણ કહેવામાં આવે છે. કોસ્મિક કિરણો પર તેમની શોધને કારણે તેમને વિશેષ ખ્યાતિ મળી. તેમની ઉપલબ્ધિઓને જોતા, વર્ષ 1944માં, 31 વર્ષની વયે તેમને પ્રોફેસર બનાવવામાં આવ્યા. વર્ષ 1957માં, ભારતે મુંબઈ નજીક ટ્રોમ્બે ખાતે પ્રથમ પરમાણુ સંશોધન સ્ટેશનની સ્થાપના કરી. વર્ષ 1967માં તેનું નામ બદલીને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર કરવામાં આવ્યું છે.

વિક્રમ સારા ભાઈ

વિક્રમ સારાભાઈને બાળપણથી જ વિજ્ઞાન પ્રત્યે ઘણો લગાવ હતો. જણાવી દઈએ કે સારાભાઈના નેતૃત્વમાં કોસ્મિક કિરણોનું અવલોકન કરવા માટે નવી ટેલીસ્કોપ બનાવવામાં આવી હતી. તેમણે ડૉ. હોમી ભાવા સાથે મળીને ભારતમાં પ્રથમ રોકેટ લોન્ચ ઈમ્પ્રેશન ઊભું કર્યું હતું. ભારતમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન શરૂ કરવાનો શ્રેય પણ વિક્રમ સારાભાઈને જાય છે. નાસા સાથે મળીને, તેમણે 1975 થી 1976 દરમિયાન સેટેલાઇટ સફળ ટેલિવિઝન પ્રયોગો શરૂ કર્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે, ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

ડૉ. અનિલ કાકોડકર

ડૉ. અનિલ કાકોડકરનું નામ ભારતના ખ્યાતનામ પરમાણુ ઉર્જા વૈજ્ઞાનિકોમાં ગણવામાં આવે છે. તેમણે ભારતના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ પદ સહિત ભારતના પરમાણુ ઉર્જા વિભાગના સચિવ તરીકે સેવા આપી છે. આ સિવાય તેઓ લગભગ ચાર વર્ષ સુધી 'ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર'ના ડાયરેક્ટર પણ રહ્યા હતા. 1974 અને 1998માં ભારત દ્વારા પરમાણુ પરીક્ષણો દરમિયાન તેઓ આ ટીમના મુખ્ય સભ્ય તરીકે કાર્યરત હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બ્લીડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બ્લીડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

વિડિઓઝ

Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
GT vs RCB, IPL 2026 Final Pitch Report: RCB કે ગુજરાત? અમદાવાદની પિચ કોને કરશે સપોર્ટ?
GT vs RCB, IPL 2026 Final Pitch Report: RCB કે ગુજરાત? અમદાવાદની પિચ કોને કરશે સપોર્ટ?
Weather Forecast: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Forecast: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
Embed widget