શોધખોળ કરો

Independence Day 2022: આઝાદી પછી ભારતને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે આગળ વધારનાર આ વૈજ્ઞાનિકોનું યોગદાન મહત્વનું રહ્યું...

છેલ્લા 75 વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાં એવા લોકો છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરીને ભારતને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવવામાં મદદ કરી છે.

Azadi Ka Amrit Mahotsav: આઝાદીના આ અમૃત ઉત્સવમાં ઉજવણીની સાથે સાથે એવા લોકોને પણ યાદ કરવામાં આવી રહ્યા છે જેમણે દેશની આઝાદી માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું. છેલ્લા 75 વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાં એવા લોકો છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરીને ભારતને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવવામાં મદદ કરી છે. આઝાદી મળ્યા બાદ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતે પોતાની આગવી ઓળખ બનાવી છે. આવો અમે તમને દેશના એવા લોકો વિશે જણાવીએ જેમણે વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને એક અલગ ઓળખ આપી છે.

ડૉ. એપીજે અબ્દુલ કલામ 

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કે જેઓ 'મિસાઈલ મેન ઑફ ઈન્ડિયા' તરીકે જાણીતા હતા. અબ્દુલ કલામે દસ વર્ષની મહેનત બાદ જુલાઈ 1980માં રોહિણી ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશ ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યો હતો. ભારતનું પોખરણ-2 પરમાણુ પરીક્ષણ તેમની ભેટ હતી. તેમણે પોખરણમાં બીજી વખત પરમાણુ વિસ્ફોટ પણ ન્યુક્લિયર એનર્જી સાથે ભેળવીને કર્યો હતો. આ રીતે ભારત પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતા હાંસલ કરવામાં સફળ થયું. તમને જણાવી દઈએ કે તેઓ એવા પ્રથમ વૈજ્ઞાનિક છે જે રાષ્ટ્રપતિ બન્યા છે. તે જ સમયે, તેઓ ત્રીજા વ્યક્તિ છે જેમને રાષ્ટ્રપતિ બનતા પહેલા ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

સર સીવી રામન

સર સીવી રમનને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે કરેલું કામ જ તેમની ઓળખ છે. સીવી રમનના માનમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1928માં આ દિવસે, તેમણે રામન ઈફેક્ટ્સ એટલે કે, રામન અસરની શોધની જાહેરાત કરી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે, વર્ષ 1954 માં, સીવી રમનને ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

ડો. હોમી જહાંગીર ભાભા

ડો. હોમી જહાંગીર ભાભાએ ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમની કલ્પના કરી અને ભારતને પરમાણુ-સંચાલિત બનવા અને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો હતો. તેમને ભારતીય પરમાણુ ઉર્જા પ્રોગ્રામના પિતા પણ કહેવામાં આવે છે. કોસ્મિક કિરણો પર તેમની શોધને કારણે તેમને વિશેષ ખ્યાતિ મળી. તેમની ઉપલબ્ધિઓને જોતા, વર્ષ 1944માં, 31 વર્ષની વયે તેમને પ્રોફેસર બનાવવામાં આવ્યા. વર્ષ 1957માં, ભારતે મુંબઈ નજીક ટ્રોમ્બે ખાતે પ્રથમ પરમાણુ સંશોધન સ્ટેશનની સ્થાપના કરી. વર્ષ 1967માં તેનું નામ બદલીને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર કરવામાં આવ્યું છે.

વિક્રમ સારા ભાઈ

વિક્રમ સારાભાઈને બાળપણથી જ વિજ્ઞાન પ્રત્યે ઘણો લગાવ હતો. જણાવી દઈએ કે સારાભાઈના નેતૃત્વમાં કોસ્મિક કિરણોનું અવલોકન કરવા માટે નવી ટેલીસ્કોપ બનાવવામાં આવી હતી. તેમણે ડૉ. હોમી ભાવા સાથે મળીને ભારતમાં પ્રથમ રોકેટ લોન્ચ ઈમ્પ્રેશન ઊભું કર્યું હતું. ભારતમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન શરૂ કરવાનો શ્રેય પણ વિક્રમ સારાભાઈને જાય છે. નાસા સાથે મળીને, તેમણે 1975 થી 1976 દરમિયાન સેટેલાઇટ સફળ ટેલિવિઝન પ્રયોગો શરૂ કર્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે, ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

ડૉ. અનિલ કાકોડકર

ડૉ. અનિલ કાકોડકરનું નામ ભારતના ખ્યાતનામ પરમાણુ ઉર્જા વૈજ્ઞાનિકોમાં ગણવામાં આવે છે. તેમણે ભારતના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ પદ સહિત ભારતના પરમાણુ ઉર્જા વિભાગના સચિવ તરીકે સેવા આપી છે. આ સિવાય તેઓ લગભગ ચાર વર્ષ સુધી 'ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર'ના ડાયરેક્ટર પણ રહ્યા હતા. 1974 અને 1998માં ભારત દ્વારા પરમાણુ પરીક્ષણો દરમિયાન તેઓ આ ટીમના મુખ્ય સભ્ય તરીકે કાર્યરત હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
લોહગઢ કિલ્લા જતાં પહેલાં સિયાનું વર્તન હતું વિચિત્ર, કેતન અગ્રવાલ હત્યાકાંડની FIRમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા
લોહગઢ કિલ્લા જતાં પહેલાં સિયાનું વર્તન હતું વિચિત્ર, કેતન અગ્રવાલ હત્યાકાંડની FIRમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા
Viral: બહેનનું ભાડું ચૂકવવા લાગ્યો નાનો ભાઈ, તો ઓટો ડ્રાઇવરે બતાવી ઉદારતા, જુઓ વીડિયો
Viral: બહેનનું ભાડું ચૂકવવા લાગ્યો નાનો ભાઈ, તો ઓટો ડ્રાઇવરે બતાવી ઉદારતા, જુઓ વીડિયો

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
Iran US Conflict: અમેરિકાના હુમલાનો ઈરાને આપ્યો જવાબ, કુવૈતથી બહેરીન સુધીના US સૈન્ય મથકો પર દાગી મિસાઈલો
Iran US Conflict: અમેરિકાના હુમલાનો ઈરાને આપ્યો જવાબ, કુવૈતથી બહેરીન સુધીના US સૈન્ય મથકો પર દાગી મિસાઈલો
TV Buying Guide: 43, 50 કે 75 ઈંચ... રૂમની સાઈઝ પ્રમાણે કેટલું મોટું ટીવી ખરીદવું યોગ્ય ગણાશે? આ રીતે કરો નક્કી
TV Buying Guide: 43, 50 કે 75 ઈંચ... રૂમની સાઈઝ પ્રમાણે કેટલું મોટું ટીવી ખરીદવું યોગ્ય ગણાશે? આ રીતે કરો નક્કી
Smartphone Tips : તમારો નવો ફોન વાસ્તવમાં નવો છે કે નહીં? આ રીતે તરત જ કરો ચેક
Smartphone Tips : તમારો નવો ફોન વાસ્તવમાં નવો છે કે નહીં? આ રીતે તરત જ કરો ચેક
IND vs IRE: બોલર કે બેટ્સમેન, બેલફાસ્ટમાં કોને મળશે સૌથી વધુ મદદ? જાણો પિચ રિપોર્ટ
IND vs IRE: બોલર કે બેટ્સમેન, બેલફાસ્ટમાં કોને મળશે સૌથી વધુ મદદ? જાણો પિચ રિપોર્ટ
Auto News: રિવર્સ ગિયરમાં કેટલી સ્પીડે દોડી શકે છે કાર? આખરે કેમ ઓછી રાખવામાં આવે છે સ્પીડ?
Auto News: રિવર્સ ગિયરમાં કેટલી સ્પીડે દોડી શકે છે કાર? આખરે કેમ ઓછી રાખવામાં આવે છે સ્પીડ?
Embed widget