શોધખોળ કરો

Independence Day 2023: 1947માં ભારતને આઝાદી કેવી રીતે મળી? જાણો અન્ય રસપ્રદ જાણકારી

Independence Day 2023:  15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી

Independence Day 2023:  15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી. તે પછી તે સ્વતંત્ર દેશની યાદીમાં  સામેલ થઇ ગયો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ દેશની જનતા ઉજવણી કરી રહી હતી. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી આઝાદીના ઈતિહાસના કેટલાક એવા પાસાઓ છે જે ઘણાને ખબર ન હતી. 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને એક અલગ રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું હતું. જો કે આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી હતી પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટને ભારતને એક અલગ રાષ્ટ્ર માન્યું ત્યારબાદ તેને નવી સરકાર બનાવવા માટે 30 જૂન 1948 સુધીનો સમય આપવામાં આપ્યો હતો.

મહાત્મા ગાંધી સ્વતંત્રતા સમારોહમાં ભાગ ના લઇ શક્યા

ભારતના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું હતું, પરંતુ તે સમયે બંને દેશો વચ્ચે કોઈ ચોક્કસ સીમા રેખા નક્કી કરવામાં આવી ન હતી. 17 ઓગસ્ટે બંને દેશો માટે રેડક્લિફ લાઇનની જાહેરાત કરવામાં આવી હતી. ભારત સિવાય વિશ્વમાં એવા ત્રણ અન્ય દેશ છે જે 15 ઓગસ્ટે જ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે, આ દેશોમાં દક્ષિણ કોરિયા, કોંગો અને બહેરીનનો સમાવેશ થાય છે. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ રમખાણોની આગમાં સળગી રહ્યો હતો, આ જ કારણ હતું કે મહાત્મા ગાંધી સ્વતંત્રતા સમારોહમાં ભાગ લઈ શક્યા ન હતા.

આપણા દેશમાં પહેલીવાર 15 ઓગસ્ટના બદલે 16 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આઝાદી મળ્યા પછી ભારતને એક દેશ બનાવવા માટે 562 રજવાડાઓનું એકસાથે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર પટેલની ભૂમિકા સૌથી મહત્વની હતી. ભારતની આઝાદી પછી, તેનું રાષ્ટ્રગીત જન ગણ મન, જે 1911માં લખાયું હતું તેને 1950માં અપનાવવામાં આવ્યું હતું.

આઝાદી મળી ત્યારે કુલ 17 રાજ્ય હતા

જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે કુલ 17 રાજ્યો હતા. ભારતની આઝાદીના સમયે 1 ડૉલર એક રૂપિયાની બરાબર હતો અને 10 ગ્રામ સોનાની કિંમત 88 રૂપિયા 62 પૈસા હતી. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ગોવા આપણા દેશનો હિસ્સો ન હતો. 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સેનાએ તેને પોર્ટુગીઝો પાસેથી આઝાદ કરી દેશનો એક ભાગ બનાવ્યો. 1975 માં સિક્કિમ એકમાત્ર ભારતીય સંરક્ષિત વિસ્તાર હતો, તેનો પણ ભારતીય સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો અને પછી તે જોડાતા આપણું 22મું રાજ્ય બન્યું હતું.

જો કે, સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બગાન સ્ક્વેર પર ફરકાવવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget