શોધખોળ કરો

Independence Day 2023: 1947માં ભારતને આઝાદી કેવી રીતે મળી? જાણો અન્ય રસપ્રદ જાણકારી

Independence Day 2023:  15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી

Independence Day 2023:  15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી. તે પછી તે સ્વતંત્ર દેશની યાદીમાં  સામેલ થઇ ગયો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ દેશની જનતા ઉજવણી કરી રહી હતી. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી આઝાદીના ઈતિહાસના કેટલાક એવા પાસાઓ છે જે ઘણાને ખબર ન હતી. 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને એક અલગ રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું હતું. જો કે આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી હતી પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટને ભારતને એક અલગ રાષ્ટ્ર માન્યું ત્યારબાદ તેને નવી સરકાર બનાવવા માટે 30 જૂન 1948 સુધીનો સમય આપવામાં આપ્યો હતો.

મહાત્મા ગાંધી સ્વતંત્રતા સમારોહમાં ભાગ ના લઇ શક્યા

ભારતના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું હતું, પરંતુ તે સમયે બંને દેશો વચ્ચે કોઈ ચોક્કસ સીમા રેખા નક્કી કરવામાં આવી ન હતી. 17 ઓગસ્ટે બંને દેશો માટે રેડક્લિફ લાઇનની જાહેરાત કરવામાં આવી હતી. ભારત સિવાય વિશ્વમાં એવા ત્રણ અન્ય દેશ છે જે 15 ઓગસ્ટે જ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે, આ દેશોમાં દક્ષિણ કોરિયા, કોંગો અને બહેરીનનો સમાવેશ થાય છે. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ રમખાણોની આગમાં સળગી રહ્યો હતો, આ જ કારણ હતું કે મહાત્મા ગાંધી સ્વતંત્રતા સમારોહમાં ભાગ લઈ શક્યા ન હતા.

આપણા દેશમાં પહેલીવાર 15 ઓગસ્ટના બદલે 16 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આઝાદી મળ્યા પછી ભારતને એક દેશ બનાવવા માટે 562 રજવાડાઓનું એકસાથે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર પટેલની ભૂમિકા સૌથી મહત્વની હતી. ભારતની આઝાદી પછી, તેનું રાષ્ટ્રગીત જન ગણ મન, જે 1911માં લખાયું હતું તેને 1950માં અપનાવવામાં આવ્યું હતું.

આઝાદી મળી ત્યારે કુલ 17 રાજ્ય હતા

જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે કુલ 17 રાજ્યો હતા. ભારતની આઝાદીના સમયે 1 ડૉલર એક રૂપિયાની બરાબર હતો અને 10 ગ્રામ સોનાની કિંમત 88 રૂપિયા 62 પૈસા હતી. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ગોવા આપણા દેશનો હિસ્સો ન હતો. 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સેનાએ તેને પોર્ટુગીઝો પાસેથી આઝાદ કરી દેશનો એક ભાગ બનાવ્યો. 1975 માં સિક્કિમ એકમાત્ર ભારતીય સંરક્ષિત વિસ્તાર હતો, તેનો પણ ભારતીય સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો અને પછી તે જોડાતા આપણું 22મું રાજ્ય બન્યું હતું.

જો કે, સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બગાન સ્ક્વેર પર ફરકાવવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
Embed widget