શોધખોળ કરો

Independence Day 2023: 1947માં ભારતને આઝાદી કેવી રીતે મળી? જાણો અન્ય રસપ્રદ જાણકારી

Independence Day 2023:  15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી

Independence Day 2023:  15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી. તે પછી તે સ્વતંત્ર દેશની યાદીમાં  સામેલ થઇ ગયો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ દેશની જનતા ઉજવણી કરી રહી હતી. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી આઝાદીના ઈતિહાસના કેટલાક એવા પાસાઓ છે જે ઘણાને ખબર ન હતી. 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને એક અલગ રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું હતું. જો કે આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી હતી પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટને ભારતને એક અલગ રાષ્ટ્ર માન્યું ત્યારબાદ તેને નવી સરકાર બનાવવા માટે 30 જૂન 1948 સુધીનો સમય આપવામાં આપ્યો હતો.

મહાત્મા ગાંધી સ્વતંત્રતા સમારોહમાં ભાગ ના લઇ શક્યા

ભારતના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું હતું, પરંતુ તે સમયે બંને દેશો વચ્ચે કોઈ ચોક્કસ સીમા રેખા નક્કી કરવામાં આવી ન હતી. 17 ઓગસ્ટે બંને દેશો માટે રેડક્લિફ લાઇનની જાહેરાત કરવામાં આવી હતી. ભારત સિવાય વિશ્વમાં એવા ત્રણ અન્ય દેશ છે જે 15 ઓગસ્ટે જ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે, આ દેશોમાં દક્ષિણ કોરિયા, કોંગો અને બહેરીનનો સમાવેશ થાય છે. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ રમખાણોની આગમાં સળગી રહ્યો હતો, આ જ કારણ હતું કે મહાત્મા ગાંધી સ્વતંત્રતા સમારોહમાં ભાગ લઈ શક્યા ન હતા.

આપણા દેશમાં પહેલીવાર 15 ઓગસ્ટના બદલે 16 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આઝાદી મળ્યા પછી ભારતને એક દેશ બનાવવા માટે 562 રજવાડાઓનું એકસાથે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર પટેલની ભૂમિકા સૌથી મહત્વની હતી. ભારતની આઝાદી પછી, તેનું રાષ્ટ્રગીત જન ગણ મન, જે 1911માં લખાયું હતું તેને 1950માં અપનાવવામાં આવ્યું હતું.

આઝાદી મળી ત્યારે કુલ 17 રાજ્ય હતા

જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે કુલ 17 રાજ્યો હતા. ભારતની આઝાદીના સમયે 1 ડૉલર એક રૂપિયાની બરાબર હતો અને 10 ગ્રામ સોનાની કિંમત 88 રૂપિયા 62 પૈસા હતી. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ગોવા આપણા દેશનો હિસ્સો ન હતો. 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સેનાએ તેને પોર્ટુગીઝો પાસેથી આઝાદ કરી દેશનો એક ભાગ બનાવ્યો. 1975 માં સિક્કિમ એકમાત્ર ભારતીય સંરક્ષિત વિસ્તાર હતો, તેનો પણ ભારતીય સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો અને પછી તે જોડાતા આપણું 22મું રાજ્ય બન્યું હતું.

જો કે, સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બગાન સ્ક્વેર પર ફરકાવવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Fake Cream By Tissue Paper: ટિશ્યૂ પેપરથી બનાવાઈ રહી છે નકલી મલાઈ? વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો
Fake Cream By Tissue Paper: ટિશ્યૂ પેપરથી બનાવાઈ રહી છે નકલી મલાઈ? વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો

વિડિઓઝ

Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Embed widget