શોધખોળ કરો

ભારત-ચીન અથડામણમાં આર્મીએ કહ્યું- એક પણ જવાન લાપતા નથી, રિપોર્ટ ફગાવ્યો

ભારતીય અને ચીનની સેનાઓએ ગલવાન ખીણ અને તેની આસપાસના વિસ્તારમાં સામાન્ય સ્થિતિ યથાવત રાખવા માટે ગુરુવારે સતત ત્રીજા દિવસે મેજર જનરલ સ્તરની ચર્ચા કરી.

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ગુરુવારે એ અહેવાલોને ફગાવી દીધા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ત્રણ દિવસ પહેલા ચીનના જવાનો સાથે થયેલ હિંસક અથડામણ બાદ તેના અનેક જવાનો લાપતા છે. આર્મીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, કાર્રવાઈમાં એક પણ ભારતીય જવાન લાપતા નથી થયા.’ એવા અહેવાલ હતા કે ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ ચીનની સેનાએ બારતીય સેનાના કેટલાક જવાનોને બંદી બનાવી લીધા છે. આ અથડામણાં 20 ભારતીય જવાન શહીદ થયા હાત. ચીને માર્યા ગયેલ કે ઘાયલ જવાનોની સંખ્યા જણાવી નથી. વિદેશ મંત્રાલયે કર્યું સ્પષ્ટીકરણ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરગા શ્રીવાસ્તવે પણ એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, સોમવારે થયેલ અથડામણ બાદથી એક પણ ભારતીય જવાન લાપતા નથી થયા. બન્ને દેશોની સેનાઓની વચ્ચે ગતિરોધ યથાવત ભારતીય અને ચીનની સેનાઓએ ગલવાન ખીણ અને તેની આસપાસના વિસ્તારમાં સામાન્ય સ્થિતિ યથાવત રાખવા માટે ગુરુવારે સતત ત્રીજા દિવસે મેજર જનરલ સ્તરની ચર્ચા કરી. પેંગોંગ ત્સોના કિનારે બન્ને પક્ષોની વચ્ચે થયેલ અથડામણ બાદ બન્ને દેશોની સેનાઓની વચ્ચે ગત પાંચ મેથી ગલવાન અને પૂર્વ લદ્દાખના કેટલાક અન્ય વિસ્તારમાં ગતિરોધ છે. ગતિરોથ શરૂ થયા બાદથી ભારતીય સેન્ય નેતૃત્વએ નિર્ણય કર્યો હતો કે પેંગોંગ ત્સો, ગલવાન ખીમ, ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડીના તમામ વિવાદિત વિસ્તારમાં ચીની સૈનિકોની કોઈપણ આક્રમક કાર્રવાઈનો પૂર્ણ દૃઢતા સાથે સામનો કરવામાં આવશે. નોંધનીય છે કે, ગત પાંચ અને છે મેના રોજ હિંસક અથડામણાં લગભગ 250 ચીની અને ભારતીય જવાનો સામેલ થયા બાદ વિસ્તારમાં સ્થિતિ બગડી ગઈ હતી. પેંગોંગ ત્સોમાં થયેલ ઘટના બાદ નવ મેના રોજ ઉત્તર સિક્કિમમાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget