શોધખોળ કરો

ચીન સરહદ પર તણાવ વચ્ચે ભારતે LAC પર તૈનાત કર્યું ‘હન્ટર’, ચીની સેનાની ગતિવિધિઓ પર રાખશે નજર

ચીન સાથેના તણાવની વચ્ચે LAC નજીક એર સ્પેસમાં નૌસેનાએ રિકોનિસન્સ વિમાન (Reconnaissance aircraft) અને P8Iને તૈનાત કર્યું છે. જે ચીની સૈનિકોની ગતિવિધિઓ પર નજર રાખશે.

નવી દિલ્હી: ચીન - ભારત વચ્ચે સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તણાવને લઈ LAC નજીક એર સ્પેસમાં નૌસેનાએ રિકોનિસન્સ વિમાન (Reconnaissance aircraft) અને P8Iને તૈનાત કર્યું છે. દરિયામાં અનેક સો મીટર નીચે સબમરીનનું હંટિંગ કરનાર આ અમેરિકી વિમાન ચીની સૈનાની તૈનાતી અને ગતિવિધિઓને ટ્રેક કરવા માટે તૈનાત કરવામાં આવ્યું છે. ઈન્ડીપેન્ડેન્ટ ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ્સે ભારતીય નૌસેનાના P8I એરક્રાફ્ટની ફ્લાઈટ લદાખ અને હિમાચલ નજીક ચીન સરહદ પાસે ટ્રેક કરી છે. સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પી8આઈની તૈનાતી ખૂબજ મહત્વની છે, કારણ કે વર્ષ 2017માં ડૉકલામ વિવાદ દરમિયાન પણ નૌસેનાએ આ વિમાનને ચીન સરહદ સાથે અડીને આવેલા એર સ્પેસમાં તૈનાત કરવામાં આવ્યું હતું. કેટલાક મહીના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે આ વાતનો ખુલાસો કર્યો હતો. ડોકલામ વિવાદ વખતે જનરલ રાવત થલસેનાના પ્રમુખ પદ પર હતા. અમેરિકાના આ લોન્ગ રેન્જ મેરીટાઈમ રિકોનિસન્સ એરક્રાફ્ટમાં ખાસ ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ સેન્સર્સ લાગ્યા છે. જે સરળતાથી 25-30 હજાર ફૂટની ઉંચાઈથી જમીન પર ચાલી રહેલી તમામ ગતિવિધિઓની તસવીર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને રિયલ ટાઈમમાં ઉપલબ્ધ કરાવી દે છે. તેનાથી હજારો માઈલ દૂર બેઠેલા સેન્ય કમાન્ડર્સને દુશ્મનની તમામ મૂવમેન્ટ અંગે જાણકારી રહે છે. P8I એટલે કે પોસાઈડન-8 (ઈન્ડિયા)ની ખાસિયત એ છે કે, તે જમીન પર કેટલા સૈનિત ડ્રિલ કરી રહ્યાં છે અને તેની ગતિવિધિઓ વિશે જાણકારી આપે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget