શોધખોળ કરો

ભારત-પાક સરહદ પર હવે નહીં થાય સીઝફાયરનું ઉલ્લંઘન, બન્ને સેનાઓ થઇ સહમત

નવી દિલ્હી: સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે ભારત અને પાકિસ્તનના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઇ છે. બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે સીઝફાયર સમજૂતી અને બોર્ડર પર શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ વાતચીત માટે પાકિસ્તાનના ડીજીએમઓ તરફથી અપીલ કરવામાં આવી હતી. બન્ને દેશોના અધિકારીઓએ હૉટલાઇન પર વાતચીત કરી સીઝફાયરની સહમતી દર્શાવી છે. પાકિસ્તાનની સેના દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ગોળીબારની ઘટનામાં અનેક નાગરિકો મૃત્યુ પામ્યા છે. ભારત તરફથી જવાબી કાર્યવાહીથી ઘબરાયેલા પાકિસ્તાને મંગળવારે સાંજે 6 વાગે હૉટલાઇનથી ભારતના ડીજીએમઓ સાથે વાત કરી અને સરહદ પર સીઝફાયર કરવા પર સહમતી દર્શાવી છે. હવે ભારત-પાકિસ્તાન સરહદ પર ગોળીબાર નહીં થાય. મંગળવારે બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે સરહદ પર કોઈ પણ પ્રકારની સીઝફાયરનું ઉલ્લંઘન કે સમસ્યા થશે તો અધિકારીઓ હૉટલાઈન પર વાત કરશે. તે સિવાય સરહદ પર ફ્લેગ મીટિંગની સંખ્યામાં પણ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, હાલમાંજ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર ગોળીબાર કર્યો છે. જેમાં કેટલાક નાગરિકોના મોત થયા છે. ગોળીબારના કારણે સરહદ વિસ્તારમાં રહેતા એક લાખથી વધુ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે. 2003 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર સમજૂતી થઇ હતી, પરંતુ તેના બાદ પણ પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરતું આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ થયા બટાકાના ખેડૂતો બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કલાકારોનો વિક્રમી વિવાદHarsh Sanghavi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને શું આપી ચેતવણી?Ahmedabad Anti Social Elements : અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ખૌફ!, આતંકની ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી
તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી
Embed widget