શોધખોળ કરો

ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નહી કરો સેટ, કેન્દ્ર સરકાર લાવવા જઇ રહી છે નવો નિયમ

કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી

કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને કહ્યું કે ભારતમાં એર કંડિશનર (AC) ના તાપમાન અંગે ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ પ્રયોગ હેઠળ દેશભરમાં AC નું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર સેટ કરવામાં આવશે નહીં. દેશમાં ઉર્જા વપરાશ ઘટાડવા અને આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. ખટ્ટરે કહ્યું હતું કે આગામી દિવસોમાં AC માટે તાપમાન સેટિંગ પ્રમાણિત કરવામાં આવશે.

એટલે કે હવે કોઈ પણ AC 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછા અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન પર સેટ કરી શકાશે નહીં. ભારતમાં આ આ પ્રકારનો પહેલો પ્રયોગ હશે, જેનો હેતુ તાપમાન સેટિંગને એકસમાન બનાવવા અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

અત્યાર સુધી શું નિયમ હતો?

હાલમાં ભારતમાં ACનું આદર્શ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે માનવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો તેને 20-22 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરે છે, જે વીજળીના વપરાશમાં નોંધપાત્ર વધારો કરે છે. આનાથી માત્ર વધારે બિલ જ નહીં, પણ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. સરકારે પહેલાથી જ બધા સ્ટાર-રેટેડ એસીમાં ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

એસીમાં તાપમાન સેટ કરવા માટેના નિયમો

ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE) આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યું છે. તેઓએ માર્ચમાં AC ના સ્માર્ટ અને ઊર્જા-કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. નવા નિયમોનો હેતુ વીજળીનો વપરાશ ઘટાડવા, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા પરિવર્તનના ખતરાથી બચવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget