શોધખોળ કરો

ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નહી કરો સેટ, કેન્દ્ર સરકાર લાવવા જઇ રહી છે નવો નિયમ

કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી

કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને કહ્યું કે ભારતમાં એર કંડિશનર (AC) ના તાપમાન અંગે ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ પ્રયોગ હેઠળ દેશભરમાં AC નું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર સેટ કરવામાં આવશે નહીં. દેશમાં ઉર્જા વપરાશ ઘટાડવા અને આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. ખટ્ટરે કહ્યું હતું કે આગામી દિવસોમાં AC માટે તાપમાન સેટિંગ પ્રમાણિત કરવામાં આવશે.

એટલે કે હવે કોઈ પણ AC 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછા અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન પર સેટ કરી શકાશે નહીં. ભારતમાં આ આ પ્રકારનો પહેલો પ્રયોગ હશે, જેનો હેતુ તાપમાન સેટિંગને એકસમાન બનાવવા અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

અત્યાર સુધી શું નિયમ હતો?

હાલમાં ભારતમાં ACનું આદર્શ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે માનવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો તેને 20-22 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરે છે, જે વીજળીના વપરાશમાં નોંધપાત્ર વધારો કરે છે. આનાથી માત્ર વધારે બિલ જ નહીં, પણ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. સરકારે પહેલાથી જ બધા સ્ટાર-રેટેડ એસીમાં ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

એસીમાં તાપમાન સેટ કરવા માટેના નિયમો

ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE) આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યું છે. તેઓએ માર્ચમાં AC ના સ્માર્ટ અને ઊર્જા-કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. નવા નિયમોનો હેતુ વીજળીનો વપરાશ ઘટાડવા, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા પરિવર્તનના ખતરાથી બચવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget