શોધખોળ કરો

રેલવેએ 10 વર્ષમાં ભંગાર વેચીને કરી અધધ...કરોડ રૂપિયાની કમાણી

રેલવે તરફથી એક આરટીઆઇ અરજીના જવાબ અનુસાર, વિભાગે છેલ્લા 10 વર્ષોમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે.

ભોપાલઃ ભારતીય રેલવેએ ભંગાર વેચીને પોતાના ખજામાં એક મોટી રકમ એકઠી કરી છે. રેલવે તરફથી એક આરટીઆઇ અરજીના જવાબ અનુસાર, વિભાગે છેલ્લા 10 વર્ષોમાં ભંગાર વેચીને 35,073 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેલવે મંત્રાલયે છેલ્લા 10 વર્ષોમાં વેચવામાં આવેલા ભંગારને લઇને જે વિગતો આપવામાં આવી છે તેના પરથી જાણવા મળ્યુ છે કે વર્ષ 2009-10થી વર્ષ 2018-19ના સમયગાળા વચ્ચે વિવિધ પ્રકારના ભંગાર વેચીને વિભાગે 35,073 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં કોચ, વેગન્સ અને રેલવે ટ્રેકનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના માલવા-નિમાંડ અંચલના પત્રકાર અને સામાજિક કાર્યકર્તા જિનેન્દ્ર સુરાનાએ આરટીઆઇ હેઠળ રેલવે બોર્ડ દ્ધારા આપવામાં આવેલી વિગતોમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષોમાં  સૌથી વધુ ભંગાર 4409 કરોડ રૂપિયાના વર્ષ 2011-12માં વેચવામાં આવ્યો છે જ્યારે સૌથી ઓછો ભંગારની આવક વર્ષ 2016-17માં 2718 કરોડ રૂપિયાની થઇ હતી. રેલવે બોર્ડ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, વેચવામાં આવેલા ભંગારમાં સૌથી મોટી હિસ્સેદારી રેલવે ટ્રેકની છે. વર્ષ 2009-10થી 2013-14 વચ્ચે 6885 કરોડ રૂપિયાનો ભંગાર વેચવામાં આવ્યો હતો. વર્ષ 2015-16થી 2018-19ના સમયગાળા વચ્ચે 5053 કરોડ રૂપિયાનો ભંગાર વેચવામાં આવ્યો હતો. કુલ મળીને 10 વર્ષોમાં રેલવે ટ્રેકનો ભંગાર વેચીને 11,938 કરોડ રૂપિયાની આવક કરી છે. સુરાનાએ કહે છે કે રેલવે ટ્રેકના ભંગારથી એક વાત સ્પષ્ટ થાય છે કે વર્ષ 2009-10થી 2013-14ના વચ્ચે પાંચ વર્ષના સમયગાળાની તુલનામાં વર્ષ 2014-15થી 2018-19 વચ્ચે રેલવે ટ્રેકનો ભંગાર ઓછો નીકળ્યો છે.  એવું લાગે છે કે છેલ્લા પાંચ વર્ષમાં રેલવે ટ્રેકમાં ઓછો ફેરફાર થયો છે. જો રેલવે ટ્રેકમાં પરિવર્તન કરવામાં આવ્યો હોત તો જૂની ટ્રેકનો ભંગાર નીકળ્યો હોત.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget