શોધખોળ કરો

Indian Railways: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રેનમાં મળશે સાત્વિક ભોજન, IRCTCએ કરી ખાસ વ્યવસ્થા

Indian Railways: નવરાત્રિને કારણે IRCTCએ હવે એવા મુસાફરોને વિશેષ સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા કરી છે

Navratri Food in Indian Railways: ભારતીય રેલવેમાં વીઆઇપી ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે તમને ખાવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જો કે, નવરાત્રિને કારણે IRCTCએ હવે એવા મુસાફરોને વિશેષ સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા કરી છે જેઓ ઉપવાસની સાથે તેમના મહત્વપૂર્ણ કામને કારણે લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છે.

નવરાત્રિના દિવસોમાં મહિલાઓ અને પુરૂષો ઉપવાસ રાખે છે અને આવી સ્થિતિમાં એક શહેરથી બીજા શહેરની મુસાફરી ઉપવાસ રાખનારા તમામ લોકો માટે ખૂબ જ પડકારરૂપ બની જાય છે. ટ્રેનમાં ઉપવાસમાં ખવાય તેવું ભોજન કે ફળ મળવું આવા મુસાફરો માટે મુશ્કેલીરૂપ સાબિત થતું હોવાથી આ વખતે IRCTC દ્વારા મુસાફરો માટે નવરાત્રિ સ્પેશિયલ થાળીની વ્યવસ્થા કરવામાં આવી છે, જે વિભાગની અનોખી પહેલ સાબિત થઈ રહી છે.

નવરાત્રિ દરમિયાન ટ્રેનના મુસાફરો માટે સાત્વિક થાળીની વ્યવસ્થા

વંદે ભારત, શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ વગેરે એવી વીઆઈપી ટ્રેનો છે જેમાં બિઝનેસ ક્લાસના મુસાફરો મુસાફરી  કરે છે. મુસાફરી દરમિયાન તેઓને સારી સુવિધા મળે છે. આ વખતે નવરાત્રિ દરમિયાન મુસાફરો માટે સાત્વિક થાળીની વ્યવસ્થા કરી રહ્યું છે. જો તમે આ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છો તો તમે ઉપવાસ અથવા સંબંધિત ભોજનની ઑનલાઇન માંગ કરી શકો છો. આ માટે મુસાફરે ઓનલાઈન ઓર્ડર આપવાનો રહેશે અને તેની સીટ પર સાત્વિક થાળી આપવામાં આવશે. લસણ અને ડુંગળી વગરનું ભોજન, ડ્રાય ફ્રૂટ્સ અને જૈન થાળી, ફળો, જ્યુસ, દૂધ અને પીવાનું શુદ્ધ પાણી બધું ઓર્ડર પર મુસાફરોને ઉપલબ્ધ થશે.

મુસાફરો ભોજનનો ઓર્ડર કેવી રીતે આપી શકે?

ઈ-કેટરિંગ દ્વારા મુસાફરો તેમના ભોજનનો ઓર્ડર આપી શકે છે અને વિગતો માટે તેમની ટ્રેનનું નામ અને PSR નંબર ઓનલાઈન દાખલ કરી શકે છે. મુસાફરી દરમિયાન આ તમામ ઉત્પાદનો પેસેન્જરને તેની સીટ પર તે જે શહેરમાં ઈચ્છે ત્યાં ખાવા માટે આપવામાં આવશે. આ માટે પેસેન્જરે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, જ્યારે IRCTC CRM અજીત સિંહે આ માહિતી શેર કરતા કહ્યું કે આના કારણે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારા તમામ મુસાફરોને ઉપવાસમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે અને મુસાફરી સરળ રહેશે. રેલવેએ પોતાના મુસાફરોને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget