શોધખોળ કરો

શું પ્રાણીઓથી પણ ફેલાય રહ્યો છે કોરોના વાયરસ ? જાણો સરકારે શું ખુલાસો કર્યો

પોલે કહ્યું કે, આ બીમારી સામે લાંબી લડાઈ ચાલશે.

નવી દિલ્હીઃ સરકારે બુધવારે કહ્યું કે, કોરોના વાયરસ પ્રાણીઓથી નહીં પણ મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે. આ મહામારીનો સામનો કરવા માટે કામ કરી રહેલ દેશા ટોચના અધિકારીઓએ કહ્યું કે, સાવચેતી ન રાખા અને પ્રથમ લહેર દમરિયાન ઓછી ઇમ્યુનિટી ઉત્પન્ન થવાના કારણોને લીધે બીજી લહેરમાં આવા પરિણામ જોવા મળી રહ્યા છે.

નીતિ આયોગના સભ્ય વી કે પોલે એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે, “આ વાયરસને પ્રાણીઓથી નથી ફેલાઈ રહ્યો. આ મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે. સાથે જ જો તમને રસી આપવામાં આવી હોય તો એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિને તમને કોઈ તકલીફ થાય અને લક્ષણ જોવા મળે. જો તમે આ લક્ષણ ન અનુભવો તો તમે સામાન્ય હોઈ શકો છો અને તમે તમારું કામ કરો.”

તેમણે કહ્યું કે, બદલાતા વાયરસ પ્રત્યે પ્રતિક્રિયા સમાન બની રહેશે. તેમણે કહ્યું, “અમે માસ્ક લગાવવા, સામાજિક અંતર રાખવા, સ્વસ્છતા જાળવી રાખવા જેવા નિયમોનું પાલન કરતા રહેવું જરૂરી છે. કોઈ બિનજરૂરી એકઠા થવાનું ટાળવું અને ઘરમાં જ રહેવું જોઈએ.”

પોલે કહ્યું કે, આ બીમારી સામે લાંબી લડાઈ ચાલશે. તેમણે કહ્યું, “અમારી વિનંતી છે કે આપણી ડોક્ટરો કોવિડથી સંક્રમિત લોકો અને પરિવારોને ટેલીફોની સલાહ આપે. ડોક્ટર એસોસિએશને એક કોલ સેન્ટર બનાવવું જોઈએ જેથી લોકોને ખબર પડે કે તેમને કોલ કોને કરવાનો છે. આપણે આ વ્યવસ્થા લોકપ્રિય બનાવાવની જરૂરત છે. તેના માટે નિષ્ણાંતોની જરૂરત નથી, સામાન્ય ફિઝિશિયન પણ લોકોનું માર્ગદર્શન કરી શેક છે. આ સમયની માગ છે.”

પ્રાણીઓથી મનુષ્યમાં આ બીમારી ફેલાવાવ સંબંધી સરકારનું સ્પષ્ટીકરણ ત્યારે આવ્યું છ જ્યારે થોડા દિવસ પહેલા હૈદ્રાબાદના નેહરૂ પ્રાણી સંગ્રહાલયમાં આઠ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.

શું દારૂથી કોરોના વાયરસની સારવાર થઈ શકે ? જાણો નિષ્ણાંતો શું કહે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
T20 World Cup: સેમિફાઇનલ માટે 4 ટીમો ફાઇનલ, જાણો ભારતનો મુકાબલો કોની સાથે અને ક્યારે થશે?
T20 World Cup: સેમિફાઇનલ માટે 4 ટીમો ફાઇનલ, જાણો ભારતનો મુકાબલો કોની સાથે અને ક્યારે થશે?
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે અબુ ધાબીમાં ફસાયા મુસાફરોને રાહત, UAE સરકાર ઉઠાવશે હોટલનો ખર્ચ
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે અબુ ધાબીમાં ફસાયા મુસાફરોને રાહત, UAE સરકાર ઉઠાવશે હોટલનો ખર્ચ
US-Israel Iran War: '4 સપ્તાહ સુધી ચાલી શકે છે ઈરાનનું યુદ્ધ...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ પર ટ્રમ્પનું મોટુ નિવેદન
US-Israel Iran War: '4 સપ્તાહ સુધી ચાલી શકે છે ઈરાનનું યુદ્ધ...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ પર ટ્રમ્પનું મોટુ નિવેદન
ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?
ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?
Embed widget