શોધખોળ કરો

Amarnath Yatra: અમરનાથના યાત્રીઓ માટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ જાહેર કર્યા દિશા નિર્દેશ

મુસાફરોએ પોતાની સાથે ગરમ કપડાં અને ખાદ્યપદાર્થો રાખવાનું ભૂલવું જોઈએ નહીં. આ યાત્રા 30 જૂન 2022થી શરૂ થશે

કાશ્મીર: જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રએ અમરનાથ યાત્રા પહેલા યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં યાત્રાળુઓએ શું કરવું અને શું ન કરવું તેની યાદી બહાર પાડી છે. જેમાં વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને ફિટ રહેવા માટે મોર્નિંગ વોક અને શ્વાસ લેવાની કસરત કરવા જણાવ્યું છે. 43 દિવસની આ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઈ રહી છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના મુખ્ય સચિવ, નીતિશ્વર કુમારે સાવચેતીનાં પગલાંનું વર્ણન કરતાં જણાવ્યું હતુ કે અમરનાથ યાત્રા પર જતાં પહેલાં યાત્રિકોએ મોર્નિંગ વોક, શ્વાસ લેવાની કસરત કરવી જોઈએ અને પોતાને હાઈડ્રેટ રાખવા જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે મુસાફરોએ પોતાની સાથે ગરમ કપડાં અને ખાદ્યપદાર્થો રાખવાનું ભૂલવું જોઈએ નહીં. આ યાત્રા 30 જૂન 2022થી શરૂ થશે અને 11 ઓગસ્ટ 2022ના રોજ સમાપ્ત થશે. હકીકતમાં આ વર્ષે ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા દરમિયાન હાર્ટ અટેક,બીમારી અને અન્ય કારણોસર 90 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા અમરનાથ યાત્રા માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

4 થી 5 કલાક ચાલવું ખૂબ જ જરૂરી છે

નીતિશ્વર કુમારે કહ્યું કે જે મુસાફરોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને જવા માગે છે, તો તેમણે 4 થી 5 કલાકની મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક કરવાનું શરૂ કરી દેવું જોઈએ. પ્રવાસીઓ માટે આ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આટલા ઊંચા પહાડો પર ચઢવું સરળ નહીં હોય. અમરનાથની ગુફા 12 હજાર 700 ફૂટની ઉંચાઈ પર છે અને રસ્તામાં એવી ઘણી જગ્યાઓ હશે જ્યાં તમારે 14 હજારથી 15 હજાર ફૂટની ઊંચાઈએ જવું પડશે. આ સાથે, મુસાફરોને ઊંડા શ્વાસ લેવાની કસરત પણ કરવી પડે છે કારણ કે આટલી ઊંચાઈ પર ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું હોય છે. તો વરસાદને કારણે રસ્તામાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેથી ગરમ કપડાં રાખવા પણ જરૂરી છે. પ્રવાસ દરમિયાન વરસાદ પછી તાપમાન 5 ડિગ્રી સુધી ઘટી જાય છે, તેથી પ્રવાસીએ ગરમ કપડાં રાખવાનું ભૂલવું જોઈએ નહીં. આ સાથે, તમારી સાથે લાકડી, જેકેટ અને ખાદ્યપદાર્થો રાખવાની પણ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ડિહાઇડ્રેશન ટાળવા માટે હાઇડ્રેટેડ રહો.

અમરનાથ યાત્રાને લઈને ગૃહમંત્રી અમિત શાહની બેઠક

તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ તેમજ અમરનાથ યાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને ઓડિશાની સરકારોને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી. વાસ્તવમાં કેદારનાથની યાત્રા ચાલી રહી છે અને અમરનાથ યાત્રા શરૂ થવાની છે, જ્યારે ઓડિશામાં જગન્નાથ પુરી રથયાત્રાનું આયોજન થવાનું છે. આ મામલે ગૃહ મંત્રાલયના સચિવે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
Embed widget