શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર ચૂંટણી: બે કલાકમાં ભાજપનો યૂટર્ન, 44 ઉમેદવારોની પ્રથમ યાદી પાછી ખેંચી

ભાજપે સોમવારે (26 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી

Jammu Kashmir Election: ભાજપે સોમવારે (26 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી.  આ યાદીમાં અલગ-અલગ બેઠકો પરથી 44 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, ભાજપની પ્રથમ યાદી જાહેર થયાના માત્ર 2 કલાકમાં જ તે પાછી ખેંચી લેવામાં આવી છે. પાર્ટી હવે આ યાદીમાં સુધારા અને ફેરફારો કરવા જઈ રહી છે, ત્યારબાદ ઉમેદવારોની નવી યાદી જાહેર કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે 44 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પરંતુ થોડા સમય પછી બીજેપીએ માહિતી આપી કે તેઓએ યાદી પાછી ખેંચી લીધી છે. બીજેપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યાદી કેટલાક વધુ અપડેટ સાથે જાહેર કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે આ યાદીમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કાના મતદાન માટે 19 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.

પૂર્વ ડેપ્યુટી સીએમને ટિકિટ નહીં

આ યાદીની ખાસ વાત એ છે કે પૂર્વ ડેપ્યુટી સીએમ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર ડૉ. નિર્મલ સિંહને ટિકિટ મળી નથી. નિર્મલ સિંહ 2014માં બિલાવર વિધાનસભા સીટ પરથી જીત્યા હતા. પૂર્વ ડેપ્યુટી સીએમ કવિંદર ગુપ્તાને પણ ટિકિટ મળી નથી. જો કે એવી અટકળો છે કે આગામી યાદીમાં કવિન્દર ગુપ્તાના નામની જાહેરાત થઈ શકે છે. આ યાદીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી.

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહના ભાઈ દેવેન્દ્ર રાણાને નાગોટાથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દેવેન્દ્ર રાણા નેશનલ કોન્ફરન્સ છોડીને ભાજપમાં જોડાયા હતા.

બે કાશ્મીરી પંડિતોને પણ ટિકિટ આપવામાં આવી છે

ભાજપે કાશ્મીર ખીણની બે બેઠકો પરથી કાશ્મીરી પંડિતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વીર સરાફને શંગસ-અનંતનાગ પૂર્વથી અને અશોક ભટ્ટને હબ્બાકદલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

રવિવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે નવી દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં પીએમ મોદીની સંભવિત રેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ભાજપ સોમવારે સવાર સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે.

કાશ્મીરમાં પીએમ મોદીની બે રેલી

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પીએમ મોદી કાશ્મીરમાં એકથી બે રેલી કરશે જ્યારે પીએમ મોદી જમ્મુમાં 8થી 10 રેલીઓ કરશે. ચૂંટણી પંચે 90ના રોજ મતદાનની તારીખોની જાહેરાત કરી છે.રાજ્યની વિધાનસભા બેઠકો થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે આવશે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર બીજા તબક્કામાં 26 બેઠકો અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે.

આ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે       

પંપોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનાપોરા, શોપિયાં, ડી.એચ. પોરા, કુલગામ, દેવસર, દૂરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવાડા, બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પૈડ ડેર, નાગસેની, ભદ્રવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Embed widget