શોધખોળ કરો

અરવિંદ કેજરીવાલે સાત મુખ્યમંત્રીને ડિનર માટે બોલાવ્યા, પંજાબના CM સિવાય કોઇ ના આવ્યું

સંયુક્ત વિપક્ષથી લઈને ત્રીજો મોરચો બનાવવા માટે થઈ રહેલા આ તમામ પ્રયાસોના કોઈ પરિણામ દેખાઈ રહ્યા નથી.

2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા વિપક્ષના નેતૃત્વની કમાન પોતાને સોંપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેલંગણાના સીએમ કેસીઆરથી લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્ધારા બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી ત્રીજો મોરચો બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, સંયુક્ત વિપક્ષથી લઈને ત્રીજો મોરચો બનાવવા માટે થઈ રહેલા આ તમામ પ્રયાસોના કોઈ પરિણામ દેખાઈ રહ્યા નથી.

તાજેતરમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સાત રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને 18 માર્ચે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. રાજકીય વર્તુળોમાં તેને ત્રીજો મોરચો બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી હતી. જો કે, વિપક્ષી પાર્ટીઓના સીએમએ અલગ-અલગ કારણોસર ડિનર કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા.

વિરોધ પક્ષોના વ્યૂહાત્મક અંતરનું કારણ શું છે?

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, કેરળ, તમિલનાડુ અને પંજાબના મુખ્યમંત્રીઓને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જો કે આ ડિનર કાર્યક્રમમાં માત્ર પંજાબના સીએમ ભગવંત માન જ સામેલ થયા હતા. JMM નેતા હેમંત સોરેન, DMK નેતા MK સ્ટાલિન, TMC સુપ્રીમો મમતા બેનર્જી, JDU નેતા નીતીશ કુમાર, BRS નેતા KCR અને CPIM નેતા પિનરાઈ વિજયને આ કાર્યક્રમથી અંતર રાખ્યું હતું.

રાત્રિભોજન માટે આ નેતાઓનો ઇનકાર એ પીએમ નરેન્દ્ર મોદી સામે બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી ત્રીજો મોરચો બનાવવાની સીએમ કેજરીવાલની યોજનાને મોટો ફટકો છે. વાસ્તવમાં વિપક્ષી પાર્ટીઓના જે નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમણે આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી વ્યૂહાત્મક રીતે અંતર જાળવી રાખ્યું હતું.

અહેવાલ મુજબ, ઝારખંડ સરકારે હેમંત સોરેનને પત્ર મળવા વિશે જણાવ્યું હતું, પરંતુ ઝારખંડ વિધાનસભામાં બજેટ સત્રને કારણે એપ્રિલમાં ડિનર પ્રોગ્રામનું આયોજન કરવાની માંગ કરી હતી. કેરળના સીએમ પિનરાઈ વિજયને ડિનર માટે આમંત્રણ મળવા વિશે કહ્યું છે, પરંતુ તેમણે દિલ્હી જવાનો ઇનકાર કર્યો હતો.

Amritpal Singh Arrest Operation: અમૃતપાલ સિંહ જે બાઇક પર ભાગ્યો હતો તે બિનવાસી હાલતમાં મળ્યુઃ પંજાબ પોલીસ

Amritpal Singh Arrest Operation: પંજાબ પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહ જેની સાથે ભાગી રહ્યો હતો તે પ્લેટિના બાઇક જલંધરથી લગભગ 45 કિમી દૂર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે દારાપુર વિસ્તારમાંથી બાઇક કબજે કરી હતી અને તે દારાપુર વિસ્તારમાં કેનાલના કિનારે પાર્ક કરેલી હાલતમાં મળ્યું હતું.

થોડા દિવસ પહેલા અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઇવરે કર્યું હતું સરેંડર

18 માર્ચ, પોલીસે અમૃતપાલ સિંહ અને તેના ઘણા સમર્થકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. હવે એવા અહેવાલ છે કે અમૃતપાલના કાકા અને તેના ડ્રાઇવરે શનિવારે મધરાતે પોલીસ સમક્ષ પોતાને રજૂ કર્યા હતા. બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
Harish Rana Death: 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાનું નિધન, સુપ્રીમ કોર્ટે આપી હતી ઈચ્છામૃત્યુની મંજૂરી
Harish Rana Death: 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાનું નિધન, સુપ્રીમ કોર્ટે આપી હતી ઈચ્છામૃત્યુની મંજૂરી
LPG બુકિંગને લઇ આવ્યો નવો નિયમ, જાણો મહિનામાં કેટલા ગેસ સિલિન્ડર કરાવી શકશો બુક ?
LPG બુકિંગને લઇ આવ્યો નવો નિયમ, જાણો મહિનામાં કેટલા ગેસ સિલિન્ડર કરાવી શકશો બુક ?
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
Embed widget