શોધખોળ કરો

CBIનાં નવા નિમાયેલા ડાયરેક્ટર ઋષિકુમાર શુક્લા કોણ છે ? જાણો વિગતે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈના ડાયરેક્ટર પદને લઈને આજે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઋષિકુમાર શુક્લા સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમને સીબીઆઈમાં પણ કામ કરવાનો અનુભવ છે. શુક્લાનો જન્મ 23 ઑગસ્ટ, 1960નાં રોજ થયો હતો. આઈપીએસની તાલિમ મેળવ્યા બાદ શુક્લાનું પ્રથમ પોસ્ટિંગ રાયપુર જિલ્લામાં SP તરીકે થયું હતું ત્યારબાદ તેઓ શિવપુરીના એસએસપી તરીકે નિમાયા હતા. વર્ષ 1987માં પ્રથમવખત તેમની નિમણૂક જિલ્લા પોલીસ વડા તરીકે થઈ હતી. શુક્લાને ત્યારે એસ.પી.નું પદ સોંપાયું હતું. એસ.પી. તરીકે તેમને એમ.પી.ના દમોહ જિલ્લામાં નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ તેઓ શિવપુરી, મંદસોરના એસ.પી. રહ્યા હતા અને ઈંદોર પીટીએસમાં પણ એસ.પી. તરીકે નિયુક્ત થયા હતા. વર્ષ 1992થી વર્ષ 1996 દરમિયાન શુક્લા કેન્દ્રમાં નિયુક્ત થયા હતા. કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન તેઓ સીબીઆઈમાં ફરજ બજાવી ચુક્યા છે. મધ્ય પ્રદેશમાં પરત ફર્યા બાદ તેમને એઆઈજી પ્રસાશન અને ડીઆઈજી સુરક્ષાની મહત્ત્તવપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી. વર્ષ 2004માં ફરી એક વાર તેમની કેન્દ્રમાં નિમણૂક થઈ હતી અને વર્ષ 2007માં મધ્ય પ્રદેશમાં પાછા ફર્યા હતા. ભોપાલમાં આઈજી સીબીઆઈ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. મધ્ય પ્રદેશ પરત ફર્યા બાદ આઈજી એફએએફ ભોપાલ, આઈજી સુરક્ષા એસટીએફના પદ પર ફરજ બજાવી હતી. ત્યારબાદ આરકે શુક્લાએ એડીજી ઇન્ટેલિજન્સ, એડીજી એસએએફ, ડીજી હોમગાર્ડ, અન પોલીસ હાઉસિંગ કોર્પોરેશન અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. વર્ષ 2009થી વર્ષ 2012 દરમિયાન તેઓ ઇન્ટેલિજન્સના એ.ડી.એજી રહ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
Embed widget