શોધખોળ કરો

CBIનાં નવા નિમાયેલા ડાયરેક્ટર ઋષિકુમાર શુક્લા કોણ છે ? જાણો વિગતે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈના ડાયરેક્ટર પદને લઈને આજે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઋષિકુમાર શુક્લા સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમને સીબીઆઈમાં પણ કામ કરવાનો અનુભવ છે. શુક્લાનો જન્મ 23 ઑગસ્ટ, 1960નાં રોજ થયો હતો. આઈપીએસની તાલિમ મેળવ્યા બાદ શુક્લાનું પ્રથમ પોસ્ટિંગ રાયપુર જિલ્લામાં SP તરીકે થયું હતું ત્યારબાદ તેઓ શિવપુરીના એસએસપી તરીકે નિમાયા હતા. વર્ષ 1987માં પ્રથમવખત તેમની નિમણૂક જિલ્લા પોલીસ વડા તરીકે થઈ હતી. શુક્લાને ત્યારે એસ.પી.નું પદ સોંપાયું હતું. એસ.પી. તરીકે તેમને એમ.પી.ના દમોહ જિલ્લામાં નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ તેઓ શિવપુરી, મંદસોરના એસ.પી. રહ્યા હતા અને ઈંદોર પીટીએસમાં પણ એસ.પી. તરીકે નિયુક્ત થયા હતા. વર્ષ 1992થી વર્ષ 1996 દરમિયાન શુક્લા કેન્દ્રમાં નિયુક્ત થયા હતા. કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન તેઓ સીબીઆઈમાં ફરજ બજાવી ચુક્યા છે. મધ્ય પ્રદેશમાં પરત ફર્યા બાદ તેમને એઆઈજી પ્રસાશન અને ડીઆઈજી સુરક્ષાની મહત્ત્તવપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી. વર્ષ 2004માં ફરી એક વાર તેમની કેન્દ્રમાં નિમણૂક થઈ હતી અને વર્ષ 2007માં મધ્ય પ્રદેશમાં પાછા ફર્યા હતા. ભોપાલમાં આઈજી સીબીઆઈ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. મધ્ય પ્રદેશ પરત ફર્યા બાદ આઈજી એફએએફ ભોપાલ, આઈજી સુરક્ષા એસટીએફના પદ પર ફરજ બજાવી હતી. ત્યારબાદ આરકે શુક્લાએ એડીજી ઇન્ટેલિજન્સ, એડીજી એસએએફ, ડીજી હોમગાર્ડ, અન પોલીસ હાઉસિંગ કોર્પોરેશન અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. વર્ષ 2009થી વર્ષ 2012 દરમિયાન તેઓ ઇન્ટેલિજન્સના એ.ડી.એજી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget