શોધખોળ કરો

જાણો પ્રધાનમંત્રીને કેટલી સેલેરી મળે છે, 30 ટકા ઘટાડા બાદ હવે કેટલો પગાર મળશે? જાણો વિગતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે મળેલ કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો આગામી એક વર્ષ સુધી કરવામાં આવશે.

નવી દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી કોરોના વાયરસ સામેની જંગમાં દરેક શક્ય પગલા લઈ રહ્યા છે. હવે પીએમ મોદીની કેબિનેટે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટર, 1954 અંતર્ગત પગાર, ભથ્થા અને પેંશનના વટહૂકમને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત હવે તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો આગામી એક વર્ષ સુધી કરવામાં આવશે. પીએમ મોદીના પગારમાંથી 30 ટકા દર મહિને એક વર્ષુ કાપવામાં આવશે. એવામાં તમને ખબર છે કે પીએમને કેટલા પગાર મળે છે. જ્યારે 30 ટકા ઘટાડા બાદ પીએમ મોદીને કેટલો પગાર મળશે. જાણો જાણીએ વિગતે..... પીએમને કેટલો મળે છે પગાર દેશના પ્રધાનમંત્રીને દર મહિને 1 લાખ 60 હજાર રૂપિયાનો પગાર મળે છે.
ઘટાડા બાદ કેટલો હશે પગાર જો પ્રધાનમંત્રીનો માસિક પગાર 1 લાખ 60 હજારથી 30 ટકા ઘટાડવામાં આવે તો 48,000 રૂપિયાનો ઘટાડો થશે. એટલે કે હવે પ્રધાનમંત્રીને દર મહિને એક લાખ 12 હજાર રૂપિયા પગાર મળશે. કેબિનેટનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે મળેલ કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો આગામી એક વર્ષ સુધી કરવામાં આવશે. એટલે કે કેબિનેટે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટ, 1954 અંતર્ગત પગાર, ભથ્થાં, અને પેંશનમાં સંશોધનના વટહૂકમને મંજૂરી આપી જેમાં સંસદના તમામ સભ્યોના પગાર અને પેંશન એક વર્ષ માટે 30 ટકા ઘટાડવામાં આવ્યા. જણાવીએ કે આ ઘટાડો 1 એપ્રિલ 2020થી લાગુ થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget