શોધખોળ કરો

Delhi News: LGએ દિલ્હી સરકારની નવી એક્સાઇઝ પોલિસી વિરુદ્ધ ઉઠાવ્યા સવાલ, CBI તપાસની કરી ભલામણ

એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર મુખ્યમંત્રી અને LG વચ્ચે જંગ શરૂ થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. એલજી વિનય સક્સેનાએ દિલ્હી સરકારની આબકારી નીતિ અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એલજીના આ આદેશ પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી રહી છે. તેથી હવે તમામ એજન્સીઓની તપાસ કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ મુખ્ય સચિવના રિપોર્ટ બાદ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી એક્સાઇઝ પોલિસીમાં નિયમોની અવગણના કરીને ટેન્ડર આપવામાં આવ્યા હતા.

આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પોલિસી દ્વારા કોરોનાના બહાને લાઇસન્સ ફી માફ કરવામાં આવી હતી. ટેન્ડરમાં દારૂના વેપારીઓને 144.36 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એલજીએ એક્સાઇઝ પોલિસી પર CBI તપાસની ભલામણ કરી, કોરોનાના બહાને દારૂ માફિયાઓને 144 કરોડનો ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારના ઈશારે CBI તપાસના આદેશ - ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કહેવા પર CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. હજારો કરોડની લૂંટ કરનારા માલ્યા, નીરવ મોદીને કેન્દ્ર સરકારે ભગાડી દીધા હતા.” તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન પછી મનીષ સિસોદિયાને કોઈપણ સંજોગોમાં ફસાવવાનો પ્રયાસ કરશે. તેમનો પ્રયાસ AAPને દિલ્હી પંજાબ સુધી રોકવાનો છે.

કેજરીવાલને સિંગાપુર ન જવા દેવા પર સાધ્યુ નિશાન

સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલને સિંગાપોરમાં મેયર્સ કોન્ફરન્સમાં ભાગ ન લેવા દેવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ માટે ગર્વની વાત છે કે તેઓ મોહલ્લા ક્લિનિકથી સારી શાળાઓ બનાવવામાં સામેલ થયા છે. પરંતુ વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલને સિંગાપુર જતા અને વિશ્વના નેતાઓની સામે દિલ્હી મોડલની ચર્ચા કરતા રોકી રહ્યા છે, જે દિલ્હીની જનતાનું મોટું અપમાન છે.

તેમણે કહ્યું કે  "મોદીજી વિદેશમાં પોતાના નામના નારા લગાવીને પોતાનો ડંકા વગાડવા માંગે છે. આજે મોદીજી લોકપ્રિય સીએમ કેજરીવાલની ઈર્ષ્યા કરે છે કારણ કે એક વિદેશી સરકારે તેમને વિશ્વ નેતાઓની સામે તેમના વિકાસનું મોડેલ રજૂ કરવા માટે બોલાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Embed widget