શોધખોળ કરો

Delhi News: LGએ દિલ્હી સરકારની નવી એક્સાઇઝ પોલિસી વિરુદ્ધ ઉઠાવ્યા સવાલ, CBI તપાસની કરી ભલામણ

એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર મુખ્યમંત્રી અને LG વચ્ચે જંગ શરૂ થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. એલજી વિનય સક્સેનાએ દિલ્હી સરકારની આબકારી નીતિ અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એલજીના આ આદેશ પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી રહી છે. તેથી હવે તમામ એજન્સીઓની તપાસ કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ મુખ્ય સચિવના રિપોર્ટ બાદ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી એક્સાઇઝ પોલિસીમાં નિયમોની અવગણના કરીને ટેન્ડર આપવામાં આવ્યા હતા.

આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પોલિસી દ્વારા કોરોનાના બહાને લાઇસન્સ ફી માફ કરવામાં આવી હતી. ટેન્ડરમાં દારૂના વેપારીઓને 144.36 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એલજીએ એક્સાઇઝ પોલિસી પર CBI તપાસની ભલામણ કરી, કોરોનાના બહાને દારૂ માફિયાઓને 144 કરોડનો ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારના ઈશારે CBI તપાસના આદેશ - ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કહેવા પર CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. હજારો કરોડની લૂંટ કરનારા માલ્યા, નીરવ મોદીને કેન્દ્ર સરકારે ભગાડી દીધા હતા.” તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન પછી મનીષ સિસોદિયાને કોઈપણ સંજોગોમાં ફસાવવાનો પ્રયાસ કરશે. તેમનો પ્રયાસ AAPને દિલ્હી પંજાબ સુધી રોકવાનો છે.

કેજરીવાલને સિંગાપુર ન જવા દેવા પર સાધ્યુ નિશાન

સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલને સિંગાપોરમાં મેયર્સ કોન્ફરન્સમાં ભાગ ન લેવા દેવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ માટે ગર્વની વાત છે કે તેઓ મોહલ્લા ક્લિનિકથી સારી શાળાઓ બનાવવામાં સામેલ થયા છે. પરંતુ વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલને સિંગાપુર જતા અને વિશ્વના નેતાઓની સામે દિલ્હી મોડલની ચર્ચા કરતા રોકી રહ્યા છે, જે દિલ્હીની જનતાનું મોટું અપમાન છે.

તેમણે કહ્યું કે  "મોદીજી વિદેશમાં પોતાના નામના નારા લગાવીને પોતાનો ડંકા વગાડવા માંગે છે. આજે મોદીજી લોકપ્રિય સીએમ કેજરીવાલની ઈર્ષ્યા કરે છે કારણ કે એક વિદેશી સરકારે તેમને વિશ્વ નેતાઓની સામે તેમના વિકાસનું મોડેલ રજૂ કરવા માટે બોલાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Embed widget