શોધખોળ કરો

Delhi News: LGએ દિલ્હી સરકારની નવી એક્સાઇઝ પોલિસી વિરુદ્ધ ઉઠાવ્યા સવાલ, CBI તપાસની કરી ભલામણ

એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર મુખ્યમંત્રી અને LG વચ્ચે જંગ શરૂ થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. એલજી વિનય સક્સેનાએ દિલ્હી સરકારની આબકારી નીતિ અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એલજીના આ આદેશ પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી રહી છે. તેથી હવે તમામ એજન્સીઓની તપાસ કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ મુખ્ય સચિવના રિપોર્ટ બાદ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી એક્સાઇઝ પોલિસીમાં નિયમોની અવગણના કરીને ટેન્ડર આપવામાં આવ્યા હતા.

આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પોલિસી દ્વારા કોરોનાના બહાને લાઇસન્સ ફી માફ કરવામાં આવી હતી. ટેન્ડરમાં દારૂના વેપારીઓને 144.36 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એલજીએ એક્સાઇઝ પોલિસી પર CBI તપાસની ભલામણ કરી, કોરોનાના બહાને દારૂ માફિયાઓને 144 કરોડનો ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારના ઈશારે CBI તપાસના આદેશ - ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કહેવા પર CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. હજારો કરોડની લૂંટ કરનારા માલ્યા, નીરવ મોદીને કેન્દ્ર સરકારે ભગાડી દીધા હતા.” તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન પછી મનીષ સિસોદિયાને કોઈપણ સંજોગોમાં ફસાવવાનો પ્રયાસ કરશે. તેમનો પ્રયાસ AAPને દિલ્હી પંજાબ સુધી રોકવાનો છે.

કેજરીવાલને સિંગાપુર ન જવા દેવા પર સાધ્યુ નિશાન

સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલને સિંગાપોરમાં મેયર્સ કોન્ફરન્સમાં ભાગ ન લેવા દેવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ માટે ગર્વની વાત છે કે તેઓ મોહલ્લા ક્લિનિકથી સારી શાળાઓ બનાવવામાં સામેલ થયા છે. પરંતુ વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલને સિંગાપુર જતા અને વિશ્વના નેતાઓની સામે દિલ્હી મોડલની ચર્ચા કરતા રોકી રહ્યા છે, જે દિલ્હીની જનતાનું મોટું અપમાન છે.

તેમણે કહ્યું કે  "મોદીજી વિદેશમાં પોતાના નામના નારા લગાવીને પોતાનો ડંકા વગાડવા માંગે છે. આજે મોદીજી લોકપ્રિય સીએમ કેજરીવાલની ઈર્ષ્યા કરે છે કારણ કે એક વિદેશી સરકારે તેમને વિશ્વ નેતાઓની સામે તેમના વિકાસનું મોડેલ રજૂ કરવા માટે બોલાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
India News: 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ, ઘૂસણખોરી પર મોદી સરકાર કડક, નવું બિલ લાવવાની તૈયારી, જાણો શું છે જોગવાઈઓ?
India News: 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ, ઘૂસણખોરી પર મોદી સરકાર કડક, નવું બિલ લાવવાની તૈયારી, જાણો શું છે જોગવાઈઓ?
RCB ફેન્સ માટે સ્પેશ્યલ ડે બનશે 13 ફેબ્રુઆરી, ગુરુવારે નવા કેપ્ટનની થશે જાહેરાત; તમે પણ જોઈ શકશો લાઈવ
RCB ફેન્સ માટે સ્પેશ્યલ ડે બનશે 13 ફેબ્રુઆરી, ગુરુવારે નવા કેપ્ટનની થશે જાહેરાત; તમે પણ જોઈ શકશો લાઈવ
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Embed widget