શોધખોળ કરો

Delhi News: LGએ દિલ્હી સરકારની નવી એક્સાઇઝ પોલિસી વિરુદ્ધ ઉઠાવ્યા સવાલ, CBI તપાસની કરી ભલામણ

એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર મુખ્યમંત્રી અને LG વચ્ચે જંગ શરૂ થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. એલજી વિનય સક્સેનાએ દિલ્હી સરકારની આબકારી નીતિ અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એલજીના આ આદેશ પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી રહી છે. તેથી હવે તમામ એજન્સીઓની તપાસ કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ મુખ્ય સચિવના રિપોર્ટ બાદ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી એક્સાઇઝ પોલિસીમાં નિયમોની અવગણના કરીને ટેન્ડર આપવામાં આવ્યા હતા.

આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પોલિસી દ્વારા કોરોનાના બહાને લાઇસન્સ ફી માફ કરવામાં આવી હતી. ટેન્ડરમાં દારૂના વેપારીઓને 144.36 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એલજીએ એક્સાઇઝ પોલિસી પર CBI તપાસની ભલામણ કરી, કોરોનાના બહાને દારૂ માફિયાઓને 144 કરોડનો ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારના ઈશારે CBI તપાસના આદેશ - ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કહેવા પર CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. હજારો કરોડની લૂંટ કરનારા માલ્યા, નીરવ મોદીને કેન્દ્ર સરકારે ભગાડી દીધા હતા.” તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન પછી મનીષ સિસોદિયાને કોઈપણ સંજોગોમાં ફસાવવાનો પ્રયાસ કરશે. તેમનો પ્રયાસ AAPને દિલ્હી પંજાબ સુધી રોકવાનો છે.

કેજરીવાલને સિંગાપુર ન જવા દેવા પર સાધ્યુ નિશાન

સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલને સિંગાપોરમાં મેયર્સ કોન્ફરન્સમાં ભાગ ન લેવા દેવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ માટે ગર્વની વાત છે કે તેઓ મોહલ્લા ક્લિનિકથી સારી શાળાઓ બનાવવામાં સામેલ થયા છે. પરંતુ વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલને સિંગાપુર જતા અને વિશ્વના નેતાઓની સામે દિલ્હી મોડલની ચર્ચા કરતા રોકી રહ્યા છે, જે દિલ્હીની જનતાનું મોટું અપમાન છે.

તેમણે કહ્યું કે  "મોદીજી વિદેશમાં પોતાના નામના નારા લગાવીને પોતાનો ડંકા વગાડવા માંગે છે. આજે મોદીજી લોકપ્રિય સીએમ કેજરીવાલની ઈર્ષ્યા કરે છે કારણ કે એક વિદેશી સરકારે તેમને વિશ્વ નેતાઓની સામે તેમના વિકાસનું મોડેલ રજૂ કરવા માટે બોલાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક્ટ્રેસ તૃષા પર સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget