શોધખોળ કરો

Delhi News: LGએ દિલ્હી સરકારની નવી એક્સાઇઝ પોલિસી વિરુદ્ધ ઉઠાવ્યા સવાલ, CBI તપાસની કરી ભલામણ

એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર મુખ્યમંત્રી અને LG વચ્ચે જંગ શરૂ થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. એલજી વિનય સક્સેનાએ દિલ્હી સરકારની આબકારી નીતિ અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. એલજીએ કહ્યું હતું કે આ નીતિના કારણે લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એલજીના આ આદેશ પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી રહી છે. તેથી હવે તમામ એજન્સીઓની તપાસ કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ મુખ્ય સચિવના રિપોર્ટ બાદ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી એક્સાઇઝ પોલિસીમાં નિયમોની અવગણના કરીને ટેન્ડર આપવામાં આવ્યા હતા.

આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પોલિસી દ્વારા કોરોનાના બહાને લાઇસન્સ ફી માફ કરવામાં આવી હતી. ટેન્ડરમાં દારૂના વેપારીઓને 144.36 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એલજીએ એક્સાઇઝ પોલિસી પર CBI તપાસની ભલામણ કરી, કોરોનાના બહાને દારૂ માફિયાઓને 144 કરોડનો ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારના ઈશારે CBI તપાસના આદેશ - ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કહેવા પર CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. હજારો કરોડની લૂંટ કરનારા માલ્યા, નીરવ મોદીને કેન્દ્ર સરકારે ભગાડી દીધા હતા.” તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન પછી મનીષ સિસોદિયાને કોઈપણ સંજોગોમાં ફસાવવાનો પ્રયાસ કરશે. તેમનો પ્રયાસ AAPને દિલ્હી પંજાબ સુધી રોકવાનો છે.

કેજરીવાલને સિંગાપુર ન જવા દેવા પર સાધ્યુ નિશાન

સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલને સિંગાપોરમાં મેયર્સ કોન્ફરન્સમાં ભાગ ન લેવા દેવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ માટે ગર્વની વાત છે કે તેઓ મોહલ્લા ક્લિનિકથી સારી શાળાઓ બનાવવામાં સામેલ થયા છે. પરંતુ વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલને સિંગાપુર જતા અને વિશ્વના નેતાઓની સામે દિલ્હી મોડલની ચર્ચા કરતા રોકી રહ્યા છે, જે દિલ્હીની જનતાનું મોટું અપમાન છે.

તેમણે કહ્યું કે  "મોદીજી વિદેશમાં પોતાના નામના નારા લગાવીને પોતાનો ડંકા વગાડવા માંગે છે. આજે મોદીજી લોકપ્રિય સીએમ કેજરીવાલની ઈર્ષ્યા કરે છે કારણ કે એક વિદેશી સરકારે તેમને વિશ્વ નેતાઓની સામે તેમના વિકાસનું મોડેલ રજૂ કરવા માટે બોલાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget