શોધખોળ કરો

કર્મનિષ્ઠાને સલામઃ બજેટ પ્રિન્ટિંગની વચ્ચે થયું પિતાનું નિધન, પરંતુ ન છોડી ફરજ

20 જાન્યુઆરીથી 100થી વધારે અધિકારીઓ નાણા મંત્રાલયમાં બજેટ બનાવવામાં લાગી ગયા હતા.

નવી દિલ્હીઃ મોદી સરાકરનું બીજું બજેટ લોકસભામાં રજૂ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું. આ પહેલા એક માર્મિક ઘટના ઘટી છે. બજેટ છાપકામમાં વ્યસ્ત રહેલ ડેપ્યુટી મેનેજર (પ્રેસ) કુલદીપ શર્માના પિતાનું 26 જાન્યુઆરીએ નિધન થયું હતું. પરંતુ શર્મા બજેટ છાપકામ કાર્યક્રમથી અલગ ન થયા અને ઘરે ન ગયા. તમને  જણાવીએ કે, બજેટ છાપકામ સાથે જોડાયેલ અધિકાકરીઓને ખાસ નિયમ ફોલો કરવાનો હોય છે. શર્માએ પણ તેનો ફોલો કર્યો. તેમણે કહ્યું કે, બજેટ છાપકામ પૂરું થયા બાદ જ તે ઘરે જશે. નાણાં મંત્રાલયમાં રહેલ તમામ અધિકારીઓએ શર્માની આ કર્મઠતાને સલામ કરી છે. 20 જાન્યુઆરીથી 100થી વધારે અધિકારીઓ નાણા મંત્રાલયમાં બજેટ બનાવવામાં લાગી ગયા હતા. બજેટ રજૂ થયાના લગભગ એક સપ્તાહ પહેલા જ આ લોકોને નોર્થ બ્લોકમાં નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. તેમને 24 કલાક ખાસ જગ્યાએ જ રહેવાનું હતું બજેટ રજૂ થયા બાદ જ તે ઘરે જઈ શકે છે. ગુપ્ત રીતે થાય છે બજેટનું છાપકામ બજેટ બન્યા બાદ બજેટનું છાપકામ ખૂબ જ ગુપ્ત પ્રક્રિયા હેઠળ થાય છે. આ પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાને કારણે વાતાવરળ સરળ બનાવવા માટે હલવા સેરમનીનું આયોજન થાય છે. બજેટ છાપકામ પ્રક્રિયા સાથે જોડાયેલ અધિકારી અને કર્મચારી 10 દિવસ માટે સમગ્ર દુનિયાથી કપાઈ જાય છે. બજેટ બનાવવાનું કામ કરી રહેલ 50 અધિકારીઓએ અને કર્મચારીઓ ઘર જઈ નથી શકતા. નાણામંત્રી અને ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવે છે.
બજેટ બનવાની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હોય છે. કોઈપણ બહારની વ્યક્તિ નાણા મંત્રાલયમાં જઈ નથી શકતી. બજેટ બનવામાં લાગેલ કર્મચારી અને અધિકારી કોઈ પણ બહારની વ્યક્તિને મળી નથી શકતા. જો કોઈ વિઝિટરનું આવવું ખૂબ જ જરૂરી હોયતો તેમને સુરક્ષા કર્મચારીઓની નજર હેઠળ મોકલવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget