શોધખોળ કરો

કોરોના વાયરસના કારણે પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 30 જૂન સુધી વધારવામાં આવ્યું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જાહેરાત કરી કે રાજ્યમાં લોકડાઉનનો સમય 15 દિવસ વધારી તેને 30 જૂન કરવામાં આવ્યો છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જાહેરાત કરી કે રાજ્યમાં લોકડાઉનનો સમય 15 દિવસ વધારી તેને 30 જૂન કરવામાં આવ્યો છે. પહેલા બંધ 15 જૂને ખત્મ થવાનું નક્કી થયું હતું. રાજ્ય મંત્રિમંડળની એક બેઠક બાદ તેમણે કહ્યું, રાજ્યમાં બંધને 30 જૂન સુધી વધારવામાં આવ્યું છે. તમામ હાલમાં આપેલી છૂટ અને શરતો ચાલુ રહેશે. આ પહેલા અમે સામાજિક કાર્યક્રમો જેમકે લગ્ન અંતિમ સંસ્કારમાં 10 લોકોના સામેલ થવાની મંજૂર આપી હતી જેમાં વધારો કરી 25 કરી દેવામાં આવ્યું છે.
મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારે રાજ્યમાં બંધની શરતોમાં એક જૂનથી ઢીલ આપતા પ્રાર્થના સ્થળો ખોલવાની અને જૂટ, ચા અને કન્સ્ટ્રસ્કશન ક્ષેત્રમાં કામ પૂર્ણ રીતે કરવાની મંજૂરી આપી હતી. આશરે બે મહિના બાદ પશ્ચિમ બંગાળમાં સોમવારે શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ અને અન્ય પ્રતિષ્ઠાનોએ પોતાની સેવાઓ શરૂ કરી જેની મંજૂરી રાજ્ય સરકારે બંધમાં છૂટ આપતા કરી છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમે પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 30 જૂન સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના 449 નવા કેસ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં રવિવારે કુલ સંક્રમણનો આંક આઠ હજારને પાર થયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર 3303 લોકો સ્વસ્થ થયા છે અને 396 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસથી સંક્રમિતની સંખ્યા 8187 પર પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget