શોધખોળ કરો

Mahakumbh 2025: મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા પર મોટો વિવાદ, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સામેે થઈ શકે છે મોટી કાર્યવાહી

Mahakumbh 2025: કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય મોટી કાર્યવાહી કરશે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવશે. આજે બપોરે તેની જાહેરાત થાય તેવી શક્યતા છે.

Mahakumbh 2025:  પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં પહોંચેલી અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસની દીક્ષા લીધી હતી. અભિનેત્રીને એક નવું નામ આપવામાં આવ્યું. દીક્ષા લીધા પછી, મમતા કુલકર્ણીએ ભગવા વસ્ત્રો પહેર્યા. આ પછી, તેમને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા બાદ ભારે વિરોધ થઈ રહ્યો છે. હવે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવ્યા બાદ કિન્નર અખાડામાં મોટો સંઘર્ષ શરૂ થઈ ગયો છે.

કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય મોટી કાર્યવાહી કરશે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવશે. આજે બપોરે તેની જાહેરાત થાય તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનાવવાનું લક્ષ્મીનારાયણ માટે મોંઘુ સાબિત થયું છે. આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી. ઘણા મહાન સંતોએ આનો વિરોધ કર્યો હતો.

તાજેતરમાં મમતા કુલકર્ણીએ સંગમ નદીના કિનારે પોતાના હાથે પિંડદાન કર્યું હતું. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે મમતા કુલકર્ણી હવે યમાઈ મમતા નંદ ગિરિ તરીકે ઓળખાશે. જુના અખાડાના આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને દીક્ષા આપી હતી. ત્યારથી, અભિનેત્રી મહાકુંભમાં કિન્નર અખાડામાં રહી રહી છે. 

વિડિયો શેર કર્યો હતો
તેણીએ મહાકુંભના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા, જેમાં તે ભગવા વસ્ત્રો પહેરેલી સાધ્વીઓ સાથે ઉભી જોવા મળી રહી હતી. અગાઉ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી એક ક્લિપમાં, અભિનેત્રી કહેતી જોવા મળી હતી, “નમસ્તે મિત્રો, શુભ સવાર, હું કાલે દુબઈ પાછી જઈ રહી છું અને જાન્યુઆરીમાં હું કુંભ મેળામાં હાજરી આપવા આવીશ. હું શાહી સ્નાન કરવા અને ડૂબકી લગાવવા માટે અલ્હાબાદ પાછી આવીશ. ત્યાં સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખજો. હું મારા બધા ચાહકોનો આભારી છું જેમણે મને આટલો પ્રેમ આપ્યો અને મને આટલો પ્રેમ આપવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.”

તાજેતરમાં જ મમતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ભારત આવવાની માહિતી આપી હતી. ક્લિપમાં કુલકર્ણી કહેતા જોવા મળી, "નમસ્તે મિત્રો, હું મમતા કુલકર્ણી 25 વર્ષ પછી 'આમચી મુંબઈ' ભારત પાછી આવી છું. અહીં આવીને મારી જૂની યાદો તાજી થઈ ગઈ. ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં હું ખૂબ જ ઉત્સાહિત હતી અને મારી આસપાસ બધે જોઈ રહી હતી. "

આ પણ વાંચો...

વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Embed widget