શોધખોળ કરો

Mahakumbh 2025: મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા પર મોટો વિવાદ, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સામેે થઈ શકે છે મોટી કાર્યવાહી

Mahakumbh 2025: કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય મોટી કાર્યવાહી કરશે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવશે. આજે બપોરે તેની જાહેરાત થાય તેવી શક્યતા છે.

Mahakumbh 2025:  પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં પહોંચેલી અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસની દીક્ષા લીધી હતી. અભિનેત્રીને એક નવું નામ આપવામાં આવ્યું. દીક્ષા લીધા પછી, મમતા કુલકર્ણીએ ભગવા વસ્ત્રો પહેર્યા. આ પછી, તેમને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા બાદ ભારે વિરોધ થઈ રહ્યો છે. હવે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવ્યા બાદ કિન્નર અખાડામાં મોટો સંઘર્ષ શરૂ થઈ ગયો છે.

કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય મોટી કાર્યવાહી કરશે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવશે. આજે બપોરે તેની જાહેરાત થાય તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનાવવાનું લક્ષ્મીનારાયણ માટે મોંઘુ સાબિત થયું છે. આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી. ઘણા મહાન સંતોએ આનો વિરોધ કર્યો હતો.

તાજેતરમાં મમતા કુલકર્ણીએ સંગમ નદીના કિનારે પોતાના હાથે પિંડદાન કર્યું હતું. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે મમતા કુલકર્ણી હવે યમાઈ મમતા નંદ ગિરિ તરીકે ઓળખાશે. જુના અખાડાના આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને દીક્ષા આપી હતી. ત્યારથી, અભિનેત્રી મહાકુંભમાં કિન્નર અખાડામાં રહી રહી છે. 

વિડિયો શેર કર્યો હતો
તેણીએ મહાકુંભના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા, જેમાં તે ભગવા વસ્ત્રો પહેરેલી સાધ્વીઓ સાથે ઉભી જોવા મળી રહી હતી. અગાઉ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી એક ક્લિપમાં, અભિનેત્રી કહેતી જોવા મળી હતી, “નમસ્તે મિત્રો, શુભ સવાર, હું કાલે દુબઈ પાછી જઈ રહી છું અને જાન્યુઆરીમાં હું કુંભ મેળામાં હાજરી આપવા આવીશ. હું શાહી સ્નાન કરવા અને ડૂબકી લગાવવા માટે અલ્હાબાદ પાછી આવીશ. ત્યાં સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખજો. હું મારા બધા ચાહકોનો આભારી છું જેમણે મને આટલો પ્રેમ આપ્યો અને મને આટલો પ્રેમ આપવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.”

તાજેતરમાં જ મમતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ભારત આવવાની માહિતી આપી હતી. ક્લિપમાં કુલકર્ણી કહેતા જોવા મળી, "નમસ્તે મિત્રો, હું મમતા કુલકર્ણી 25 વર્ષ પછી 'આમચી મુંબઈ' ભારત પાછી આવી છું. અહીં આવીને મારી જૂની યાદો તાજી થઈ ગઈ. ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં હું ખૂબ જ ઉત્સાહિત હતી અને મારી આસપાસ બધે જોઈ રહી હતી. "

આ પણ વાંચો...

વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget