શોધખોળ કરો

ખેડૂત આંદોલનના 64માં દિવસે મહાપંચાયત, નવા કૃષિ કાયદાના વિરોધ મુદ્દે મંથન

ખેડૂત આંદોલનના64માં દિવસે મહાપંચાયત યોજાશે. શુક્રવારે સવારે 11 મુઝફ્ફરનગરમાં આંદોલનની રણનીતિ તૈયાર કરવા મુદ્દે થશે મંથન

ખેડૂત આંદોલનના 64માં દિવસે મહાપંચાયત બોલાવવાનો નિર્ણય લેવાયો છે. લાલ કિલા પર થયેલા તોફાન બાદ UP સરકારે ધરણા ખતમ કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે મીડિયા સાથે વાતચીત કરતા આંદોલન યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે 11 વાગ્યે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી રહી છે. ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે આંદોલનને વેગ આપવાનો નિર્ણય કર્યો છે.જો કે ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકેતે આ પહેલા  સાંજે 6 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેઓ  ધરણા સ્થળથી ખસી જવા માટે  તૈયાર થઈ ગયા હતા. પરંતુ  ભાજપ ધારાસભ્ય નંદ કિશોરની દખલના કારણે મામલો ફરી ગરમાયો હતો અને ખેડૂતો સંગઠને ઘરણા યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનિય છે કે,  નંદ કિશોર પોતાના સમર્થકો સાથે ધરણાસ્થળ પાસે પહોંચી ગયા.તેમણે પોલીસને કહ્યું કે, આંદોલનકારીઓને રવિવાર સુધી હટાવી લો, નહીંતર અમે હટાવીશું. ત્યારપછી ટિકેત ઉશ્કેરાયા અને કહ્યું કે, ભાજપની દરમિયાનગીરીના કારણે હવે અમે અહીંથી નહીં ખસીએ... રાકેશ ટિકેતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ઘરણા પર ફાયરિંગ કરવું હોય તો પ્રશાસન કરાવે પરંતુ અમે અહીંથી નથી ખસી રહ્યાં" આંદોલનની નવી રણનીતિ ઘડવના માટે અને આંદોલનને કઇ દિશામાં લઇ જવું તે અંગે નિર્ણય લેવા માટે આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
Embed widget