શોધખોળ કરો

ખેડૂત આંદોલનના 64માં દિવસે મહાપંચાયત, નવા કૃષિ કાયદાના વિરોધ મુદ્દે મંથન

ખેડૂત આંદોલનના64માં દિવસે મહાપંચાયત યોજાશે. શુક્રવારે સવારે 11 મુઝફ્ફરનગરમાં આંદોલનની રણનીતિ તૈયાર કરવા મુદ્દે થશે મંથન

ખેડૂત આંદોલનના 64માં દિવસે મહાપંચાયત બોલાવવાનો નિર્ણય લેવાયો છે. લાલ કિલા પર થયેલા તોફાન બાદ UP સરકારે ધરણા ખતમ કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે મીડિયા સાથે વાતચીત કરતા આંદોલન યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે 11 વાગ્યે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી રહી છે. ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે આંદોલનને વેગ આપવાનો નિર્ણય કર્યો છે.જો કે ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકેતે આ પહેલા  સાંજે 6 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેઓ  ધરણા સ્થળથી ખસી જવા માટે  તૈયાર થઈ ગયા હતા. પરંતુ  ભાજપ ધારાસભ્ય નંદ કિશોરની દખલના કારણે મામલો ફરી ગરમાયો હતો અને ખેડૂતો સંગઠને ઘરણા યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનિય છે કે,  નંદ કિશોર પોતાના સમર્થકો સાથે ધરણાસ્થળ પાસે પહોંચી ગયા.તેમણે પોલીસને કહ્યું કે, આંદોલનકારીઓને રવિવાર સુધી હટાવી લો, નહીંતર અમે હટાવીશું. ત્યારપછી ટિકેત ઉશ્કેરાયા અને કહ્યું કે, ભાજપની દરમિયાનગીરીના કારણે હવે અમે અહીંથી નહીં ખસીએ... રાકેશ ટિકેતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ઘરણા પર ફાયરિંગ કરવું હોય તો પ્રશાસન કરાવે પરંતુ અમે અહીંથી નથી ખસી રહ્યાં" આંદોલનની નવી રણનીતિ ઘડવના માટે અને આંદોલનને કઇ દિશામાં લઇ જવું તે અંગે નિર્ણય લેવા માટે આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Poland: પીએમ મોદી પહોંચ્યા પોલેન્ડ, જાણો આ મુલાકાતથી ભારતને શું થશે ફાયદો
PM Modi In Poland: પીએમ મોદી પહોંચ્યા પોલેન્ડ, જાણો આ મુલાકાતથી ભારતને શું થશે ફાયદો
Andhra Pradesh: રિએક્ટર બ્લાસ્ટમાં થતા 15 લોકોના મોત, લોકોની ચીસોથી વાતાવરણ ગમગીન
Andhra Pradesh: રિએક્ટર બ્લાસ્ટમાં થતા 15 લોકોના મોત, લોકોની ચીસોથી વાતાવરણ ગમગીન
Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ 
Shraddha Kapoor: સ્ત્રી 2ની સફળતા બાદ શ્રદ્ધા કપૂરનો જોવા મળ્યો જલવો,આ મામલે PM મોદીને છોડ્યા પાછળ
Shraddha Kapoor: સ્ત્રી 2ની સફળતા બાદ શ્રદ્ધા કપૂરનો જોવા મળ્યો જલવો,આ મામલે PM મોદીને છોડ્યા પાછળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધા ફેલાવી તો જેલમાં જવાનું નક્કીHun to Bolish |  હું તો બોલીશ | ખાતરની બોરી સાથે નેનોની બોટલ ફરજિયાત?Gandhinagar News | PSI અને PI ની બદલી અંગેના વાયરલ પરિપત્રના વિવાદને લઈ રાજ્ય પોલીસ વડાના સ્પષ્ટતાAhmedabad News | પ્રાઈડ હોટેલને લઈ ફરિયાદ મામલે આરોગ્ય વિભાગે કરી તપાસ, હોટેલનું કિચન કરાયું સીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Poland: પીએમ મોદી પહોંચ્યા પોલેન્ડ, જાણો આ મુલાકાતથી ભારતને શું થશે ફાયદો
PM Modi In Poland: પીએમ મોદી પહોંચ્યા પોલેન્ડ, જાણો આ મુલાકાતથી ભારતને શું થશે ફાયદો
Andhra Pradesh: રિએક્ટર બ્લાસ્ટમાં થતા 15 લોકોના મોત, લોકોની ચીસોથી વાતાવરણ ગમગીન
Andhra Pradesh: રિએક્ટર બ્લાસ્ટમાં થતા 15 લોકોના મોત, લોકોની ચીસોથી વાતાવરણ ગમગીન
Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ 
Shraddha Kapoor: સ્ત્રી 2ની સફળતા બાદ શ્રદ્ધા કપૂરનો જોવા મળ્યો જલવો,આ મામલે PM મોદીને છોડ્યા પાછળ
Shraddha Kapoor: સ્ત્રી 2ની સફળતા બાદ શ્રદ્ધા કપૂરનો જોવા મળ્યો જલવો,આ મામલે PM મોદીને છોડ્યા પાછળ
Gandhinagar: ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ, જાણો કેવી છે સજાની જોગવાઈ
Gandhinagar: ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ, જાણો કેવી છે સજાની જોગવાઈ
ICC Rankings: આઈસીસી રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો જલવો, ટોપ 5માં 3 ભારતીય
ICC Rankings: આઈસીસી રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો જલવો, ટોપ 5માં 3 ભારતીય
Rohit Sharma Virat Kohli: વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ભારતના યુવા ક્રિકેટરને પણ મળ્યો એવોર્ડ
Rohit Sharma Virat Kohli: વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ભારતના યુવા ક્રિકેટરને પણ મળ્યો એવોર્ડ
Jharkhand News: હેમંત સોરેન સામે બળવો કર્યા બાદ ચંપઈ સોરેને નવી પાર્ટી બનાવવાની કરી જાહેરાત
Jharkhand News: હેમંત સોરેન સામે બળવો કર્યા બાદ ચંપઈ સોરેને નવી પાર્ટી બનાવવાની કરી જાહેરાત
Embed widget