શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

મહારાષ્ટ્રઃ વિપક્ષને PM મોદીનો પડકાર, કહ્યું- હિંમત હોય તો મેનિફેસ્ટોમાં કલમ 370 ફરીથી લાગુ કરવાનું લખો

વડાપ્રધાને કહ્યું કે, જનસભાઓ તો લોકસભા ચૂંટણી દરમિયાન ખૂબ થઇ હતી પરંતુ જલગાંવની આ જે જનસભાને છે તે અદભૂત છે.

મુંબઇઃ વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને જલગાંવમાં રેલી સંબોધી કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ એકવાર ફરી ફડણવીસના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર માટે સમર્થન માંગવા આવ્યા છે. સાથે જ તેમણે કલમ 370નો વિરોધ કરનારા પક્ષોને પડકાર આપ્યો હતો કે જો હિંમત હોય તો  તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખે કે તે કલમ 370 પાછી લાવશે. વડાપ્રધાને કહ્યું કે, જનસભાઓ તો લોકસભા ચૂંટણી દરમિયાન ખૂબ થઇ હતી પરંતુ જલગાંવની આ જે જનસભાને છે તે અદભૂત છે. આપણે તમામ લોકો આગામી  પાંચ વર્ષો માટે દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં મહાગઠબંધનની સરકાર માટે તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. સાથે તમે લોકસભા ચૂંટણીમાં અમને જે આશીર્વાદ આપ્યા હતા તે માટે આભાર માનું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પાંચ ઓગસ્ટના રોજ ભાજપ-એનડીએની  સરકારે એક અભૂતપૂર્વ નિર્ણય લીધો. એવો નિર્ણય કે જેના અંગે  વિચારવું અસંભવ લાગતું હતું. કાશ્મીરમાં ફક્ત આતંક અને અલગતાવાદીઓનો વિસ્તાર થઇ રહ્યો હતો. જમ્મુ કાશ્મીર અને લદાખ એક જમીનનો ટૂકડો નથી પરંતુ  તે મા ભારતીનું મસ્તક છે, ત્યાંનો એક એક કણ ભારતની શક્તિને મજબૂત કરે  છે. વડાપ્રધાને 370 કલમનો વિરોધ કરનારા રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો કે જો તમારામાં હિંમત હોય તો તે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. એટલું જ નહી વડાપ્રધાન મોદીએ આવા પક્ષોને પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાની જાહેરાત કરવાની માંગ કરી હતી. આજે મહારાષ્ટ્રના લગભગ 10 લાખ બહેનોને  અમારી સરકારની આવાસ યોજનાના કારણે પોતાનું પાકુ મકાન મળ્યુ છે અને પરિવારની સંભાળ રાખી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget