શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Maharashtra Cabinet: મહારાષ્ટ્રમાં આ અઠવાડિયામાં જ થશે કેબિનેટનું વિસ્તરણ, દેવેન્દ્ર ફડણવીસ પાસે રહેશે આ વિભાગો

Maharashtra Cabinet Expansion:સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ લીધાને 35 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવાનું બાકી છે.

Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે આ અઠવાડિયે તેમની  કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગૃહવિભાગ સંભાળે તેવી ધારણા છે. કેબિનેટમાં ઓછામાં ઓછા 15 મંત્રીઓને સામેલ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ કેબિનેટનો ભાગ હશે. વિસ્તરણ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની પ્રક્રિયા શરૂ થશે.

આ અઠવાડિયામાં જ થશે કેબિનેટનું વિસ્તરણ 
મહારાષ્ટ્રમાં આ અઠવાડિયામાં જ એટલે કે 8  ઓગસ્ટથી શરૂ થયા અઠવાડિયામાં જ કેબિનેટનું વિસ્તરણ થશે. મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે દિલ્હીમાં છે. તેમણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાં ભાગ લીધો હતો. 

શિંદે - ફડણવીસના શપથને 35 દિવસ થઇ ગયા 
સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ લીધાને 35 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવાનું બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓ સાથે કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી શકે છે.

કેબિનેટ વિસ્તરણમાં વિલંબ પર CM શિંદેએ શું કહ્યું?
શનિવારે સીએમ શિંદેએ કહ્યું હતું કે કેબિનેટના વિસ્તરણમાં વિલંબને કારણે રાજ્ય સરકારના કામને કોઈપણ રીતે અસર થઈ નથી. ટૂંક સમયમાં વધુ મંત્રીઓને સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બળવાખોર ધારાસભ્યોની સદસ્યતાનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 

મંત્રીઓની યાદી પણ તૈયાર થઇ ગઈ 
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર કેબિનેટમાં પોર્ટફોલિયોની વહેંચણીને લઈને સીએમ શિંદે બીજેપી હાઈકમાન્ડના કેટલાક નેતાઓ સાથે વાતચીત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.

વિપક્ષી નેતાઓએ કરી ટીકા 
એકનાથ શિંદે અને ફડણવીસે 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી બંનેએ બે સભ્યોના મંત્રીમંડળ તરીકે સેવા આપી છે, જેની એનસીપી નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિતના વિપક્ષી નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. 

વિપક્ષની ટીકાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અજિત પવાર વિપક્ષના નેતા છે, તેમણે આવી વાતો કરવી પડશે. તેઓ ભૂલી ગયા છે કે જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે પહેલા 32 દિવસમાં માત્ર પાંચ મંત્રી હતા. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget