શોધખોળ કરો

Maharashtra Coronavirus: નાગપુરમાં આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર, લદાશે નિયંત્રણો

મહારાષ્ટ્રના મંત્રી નીતિન રાઉતે આ અંગે સંકેત આપ્યા છે કે, પ્રશાસન ટૂંક સમયમાં જ સંક્રમણને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરશે. મંત્રી નીતિન રાઉતે હાલમાં જ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક કરી હતી

નવી દિલ્લીઃ દેશમાં ફરીથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. ત્યારે હવે મહારાષ્ટ્રના નાગપુરમાં ત્રીજી લહેર આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉતે આ અંગે સંકેત આપ્યા છે કે, પ્રશાસન ટૂંક સમયમાં જ સંક્રમણને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરશે.

કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં રેવન્યૂ મિનિસ્ટર, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત કેટલાય સરકારી વિભાગના વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. બેઠક બાદ નિતિન રાઉતે કહ્યુ કે, નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. કારણ કે, બે દિવસમાં બમણા કેસો વધી રહ્યા છે.

નીતિન રાઉતે જણાવ્યુ હતું કે, બે ત્રણ દિવસથી અધિકારીઓ દ્વારા આખરી તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય જગ્યાએ ફરીથી પ્રતિબંધો લગાવી દેવાશે. પ્રતિબંધો જરૂરી છે. કારણ કે, લોકોના જીવ બચાવવા સૌથી મોટુ કર્તવ્ય છે. નાગપુરમાં રવિવારે કોરોના વાયરસના 10 નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે સોમવારે શહેરમાં 13 નવા કેસ નોંધાયા હતા. આ આંકડાનો હવાલો આપતા નિતિન રાઉતે ત્રીજી લહેરની દસ્તકની વાત કહી હતી. જિલ્લામાં કોરોનાના કેસો ઘટ્યા બાદ 17 ઓગસ્ટે પ્રતિબંધોમાં એકદમ ઢીલ અપાઈ હતી.

નાગપુર જિલ્લામાં ઓગસ્ટમાં ફ્કત 145 નવા કેસ આવ્યા હતા. જ્યારે મહામારીમાં ફક્ત 2 લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં નવા આવેલા કેસોમાં ધરખમ વધારો નોંધાયો હતો. ત્યારે જિલ્લામાં 42 નવા કોવિડના કેસો આવ્યા હતા. જ્યારે એકનું મોત પણ થયુ હતું. જિલ્લામાં સોમવાર સુધીમાં 56 એક્ટિવ હતા.

ભારતમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોના કાબુમાં આવ્યો તેમ લાગે છે. આ પહેલા રોજના 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 31,222 નવા કોરોના કેસ આવ્યા અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 42,292 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,070 એક્ટિવ કેસ ઘટ્યા છે. રિકવરી રેટ 97થી વધારે છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 19,688 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 135 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 63 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે, જયારે 46 ટકા મોત પણ માત્ર કેરળમાં જ થયા છે.

 

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

  • કુલ કેસઃ 3 કરોડ 30 લાખ 58 હજાર 843
  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 22 લાખ 24 હજાર 937
  • કુલ એક્ટિવ કેસઃ 9 લાખ 92 હજાર 864
  • કુલ મોતઃ 4 લાખ 41 હજાર 042

દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નવા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો, 5મી જુલાઈએ...
મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નવા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો, 5મી જુલાઈએ...
બિહારમાં રાજકીય ભૂકંપ! AIMIM ના નિર્ણયથી 'INDIA' ગઠબંધનનું ટેન્શન વધ્યું, NDA ગેલમાં! જાણો શું કરી મોટી જાહેરાત
બિહારમાં રાજકીય ભૂકંપ! AIMIM ના નિર્ણયથી 'INDIA' ગઠબંધનનું ટેન્શન વધ્યું, NDA ગેલમાં! જાણો શું કરી મોટી જાહેરાત
No Fuel For Old Vehicles: કાલથી આ વાહનોમાં નહીં મળે પટ્રોલ કે ડીઝલ, જાણો શું છે નવો નિયમ
No Fuel For Old Vehicles: કાલથી આ વાહનોમાં નહીં મળે પટ્રોલ કે ડીઝલ, જાણો શું છે નવો નિયમ
IPS વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન: ગુજરાતના DGP તરીકે આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે
IPS વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન: ગુજરાતના DGP તરીકે આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું ખરીદતા પહેલા સાવધાન
Hun To Bolish : હું તો બોલીશ : સ્વર્ગનો રસ્તો !
Hun To Bolish : હું તો બોલીશ : નળમાં પાણી નહીં પૈસા !
Hun To Bolish : હું તો બોલીશ :  ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
Gujarat Rain Update:  ગુજરાતમાં આજે કયા તાલુકામાં કેટલો ખાબક્યો વરસાદ? જુઓ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નવા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો, 5મી જુલાઈએ...
મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નવા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો, 5મી જુલાઈએ...
બિહારમાં રાજકીય ભૂકંપ! AIMIM ના નિર્ણયથી 'INDIA' ગઠબંધનનું ટેન્શન વધ્યું, NDA ગેલમાં! જાણો શું કરી મોટી જાહેરાત
બિહારમાં રાજકીય ભૂકંપ! AIMIM ના નિર્ણયથી 'INDIA' ગઠબંધનનું ટેન્શન વધ્યું, NDA ગેલમાં! જાણો શું કરી મોટી જાહેરાત
No Fuel For Old Vehicles: કાલથી આ વાહનોમાં નહીં મળે પટ્રોલ કે ડીઝલ, જાણો શું છે નવો નિયમ
No Fuel For Old Vehicles: કાલથી આ વાહનોમાં નહીં મળે પટ્રોલ કે ડીઝલ, જાણો શું છે નવો નિયમ
IPS વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન: ગુજરાતના DGP તરીકે આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે
IPS વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન: ગુજરાતના DGP તરીકે આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય "સ્વાગત"માં લોકોની રજૂઆતો સાંભળી: અધિકારીઓને તાત્લિક સમાધાન માટે આપ્યા આદેશ
'અમેરિકામાં iPhone બનાવો': ટ્રમ્પે ફરી Appleને ધમકી આપી, પણ ભારત પાસેથી....
'અમેરિકામાં iPhone બનાવો': ટ્રમ્પે ફરી Appleને ધમકી આપી, પણ ભારત પાસેથી....
શું અંગ્રેજો ભગવાન જગન્નાથથી ડરતા હતા? મંદિરમાં જાસૂસી કર્યા પછી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય, અધિકારીઓ પાગલ થયા!
શું અંગ્રેજો ભગવાન જગન્નાથથી ડરતા હતા? મંદિરમાં જાસૂસી કર્યા પછી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય, અધિકારીઓ પાગલ થયા!
BJP ધારાસભ્ય ટી રાજા સિંહે પક્ષમાંથી રાજીનામું આપ્યું, જાણો શું આપ્યું કારણ 
BJP ધારાસભ્ય ટી રાજા સિંહે પક્ષમાંથી રાજીનામું આપ્યું, જાણો શું આપ્યું કારણ 
Embed widget