શોધખોળ કરો

Maharashtra Election 2024: છેલ્લા દિવસે નવાબ મલિકે માનખુર્દ શિવાજી નગરથી ભર્યું ઉમેદવારી ફોર્મ 

નોમિનેશનના છેલ્લા દિવસે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે મુંબઈની માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક પરથી અપક્ષ અને NCP ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન ભર્યું.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે નામાંકન કરવાની છેલ્લી તારીખ હતી. નોમિનેશનના છેલ્લા દિવસે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે મુંબઈની માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક પરથી અપક્ષ અને NCP ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન ભર્યું. પરંતુ લેટેસ્ટ સમાચાર મુજબ, નવાબ મલિકે NCP (અજિત પવાર) જૂથ વતી ઉમેદવારી નોંધાવી હતી.

અગાઉ નવાબ મલિકે કહ્યું હતું કે મેં અપક્ષ ઉમેદવાર તરીકે અને એનસીપીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. હાલમાં મને પાર્ટીનું એબી ફોર્મ મળ્યું નથી, જો સમયસર ફોર્મ મળશે તો તે એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. અન્યથા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

2022માં NIAએ ધરપકડ કરી 

મલિક મહા વિકાસ અઘાડી (MVA) સરકારમાં મંત્રી હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દાઉદ અને છોટા શકીલ અને ટાઈગર મેમણ સહિત તેના અન્ય સહયોગીઓ સામે નોંધાયેલા કેસમાં મલિકની 2022માં ધરપકડ કરવામાં આવી હતી.

તબીબી આધાર પર જામીન 

મલિકને આ વર્ષે જુલાઈમાં તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વિભાજન પછી સાથી ભાજપના વાંધો હોવા છતાં, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના જૂથે મલિકને ટિકિટ આપી. 

પુત્રી સના અણુશક્તિ નગરથી ચૂંટણી લડી રહી છે

જ્યારે બીજેપીના વિરોધને કારણે એનસીપીએ તેમની પુત્રી સના મલિકને અણુશક્તિ નગરથી ટિકિટ આપી. હાલમાં સના મલિકે ગયા અઠવાડિયે ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે.

મલિકને લઈને ભાજપનો વિરોધ

બીજેપી મુંબઈ યુનિટના અધ્યક્ષ આશિષ શેલારે એક ન્યૂઝ ચેનલને કહ્યું, “અમે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા કોઈપણને ટિકિટ આપવાનું સ્વીકારીશું નહીં. તેમણે કહ્યું, “અમે મલિકને સમર્થન આપીશું નહીં અને અમારું અલગ વલણ રાખીશું. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ક્યારે છે ?

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન અને ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. હાલમાં, મહાયુત ગઠબંધન (એટલે ​​કે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) સત્તામાં છે.  

મહારાષ્ટ્રમાં રામદાસ અઠાવલે કરી રહ્યા હતા સીટોની માંગ, BJPએ લીધો મોટો નિર્ણય 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget