શોધખોળ કરો

Maharashtra Lockdown: ગુજરાતીઓની મોટી વસતીવાળા આ રાજ્યમાં લાદવામાં આવશે લોકડાઉન ? જાણો વિગત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રાજ્યમાં ગત વર્ષની જેમ ફરીથી સંપૂર્ણ લોકડાઉન નાંખવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું જો લોકો કોવિડ-19 પ્રતિબંધોનું પાલન નહીં કરે તો સરકાર રાજ્યમાં ગત વર્ષની જેવું કડક લોકડાઉન નાંખવા મજબૂર બનશે.

મુંબઈઃ દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી દેશમાં કોરોનાના બે લાખ કરતાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે અને માત્ર ત્રણ જ દિવસમાં 3500થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાથી સૌથી વધુ ખરાબ હાલત ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતાં ગત સપ્તાહથી પ્રતિબંધો વધારે કડક કરવામાં આવ્યા છે તેમ છતાં સંક્રમણ નિયંત્રણમાં આવવાનું નામ નથી લઈ રહ્યું.

આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રાજ્યમાં ગત વર્ષની જેમ ફરીથી સંપૂર્ણ લોકડાઉન નાંખવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું જો લોકો કોવિડ-19 પ્રતિબંધોનું પાલન નહીં કરે તો સરકાર રાજ્યમાં ગત વર્ષની જેવું કડક લોકડાઉન નાંખવા મજબૂર બનશે. તેમણે લોકોને કોરોના ગાઇડલાઇનનનું પાલન કરવા પણ કહ્યું હતું

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાનાં રેકોર્ડ 63,729 કેસ નોંધાયા છે, તો લગભગ 398 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ આંકડા રોગચાળાની શરૂઆત પછીના સૌથી વધુ છે. શુક્રવારે 63,729 કેસ નોંધાયા બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 37,03,584 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તો, 398 લોકોનું મોત થયા પછી, કોરોનાથી મૃત્યુઆંક વધીને 59,551 પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન, 45,335 લોકોને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, કુલ 30,04,391 લોકોએ વાયરસ સામેનાં યુદ્ધમાં વિજય મેળવ્યો છે, જ્યારે હાલમાં 6,38,034 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 દેશની આર્થિક રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 8839 લોકો સંક્રમિત થયા અને 53 લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 5,61,998 લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે, તો કુલ 12,242 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં સંક્રમણમાંથી મુક્ત થયેલા 4,63,344 લોકોને રજા આપવામાં આવી ચુકી છે, જ્યારે, 85,226 લોકો સારવાર ચાલી રહી રહી છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,34,692 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1341 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,23,354 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  એક કરોડ 45 લાખ 26 હજાર 609
  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 26 લાખ 71 હજાર 220
  • કુલ એક્ટિવ કેસ - 16 લાખ 79 હજાર 740
  • કુલ મોત - 1 લાખ 75 હજાર 649

 11 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 99 લાખ 37 હજાર 641 ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Embed widget