શોધખોળ કરો

Maharashtra Political Crisis: સંજય રાઉતનું મોટું નિવેદન - ધારાસભ્યો ઈચ્છે તો શિવસેના ગઠબંધન તોડવા તૈયાર પણ...

એકનાથ શિંદે હાલમાં શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યો અને 9 અપક્ષ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં ધામા નાખીને બેઠા છે.

Maharashtra Political Crisis Live: શિવસેના નેતા એકનાથ શિંદે (Eknath Shinde)ના વિદ્રોહ વચ્ચે પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો અસમમાં ધામા નાખીને બેઠેલા બળવાખોર ધારાસભ્યોનું ગ્રુપ 24 કલાકમાં મુંબઈ પરત ફરે છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આ મામલે ચર્ચા કરે છે તો શિવસેના મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર છોડવા માટે તૈયાર છે. રાઉતના આ નિવેદન ઉપર મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, અમે ભાજપ સત્તામાં ના આવે એટલા માટે શિવસેનાની સાથે છીએ. કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ કરવા માટે તૈયાર છે. અમે MVAની સાથે છીએ અને રહીશું. જો શિવસેના કોઈ બીજા સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે તો અમને કોઈ વાંધો નથી.

સંજય રાઉતે શું કહ્યું?
આજે સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, "તમે કહો છો કે તમે અસલી શિવસૈનિક છો અને પાર્ટી નહી છોડો. અમે તમારી માંગ ઉપર વિચાર કરવા માટે તૈયાર છીએ, પરંતુ શરત એટલી છે કે, તમે 24 કલાકમાં મુંબઈ પરત આવી જાઓ અને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરો. તમારી માંગો પર સકારાત્મક રીતે વિચાર કરવામાં આવશે. ટ્વિટર અને વોટ્સઅપ પર પત્રો ના લખો." તેમણે વધુમાં કહ્યું "જે બળવાખોર ધારાસભ્યોએ મુંબઈથી બહાર રહીને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. જો આ બધા ધારાસભ્યોને લાગે છે કે, શિવસેનાને મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી બહાર નિકળવું જોઈએ, તો મુંબઈ પરત આવવાની હિંમત બતાવો."

ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે હાલમાં શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યો અને 9 અપક્ષ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં ધામા નાખીને બેઠા છે. શિંદેના આ બળવાથી MVA સરકારને સંકટમાં મુકી દીધી છે. 

આ પણ વાંચોઃ

Maharashtra Politics live Updates: કેવી રીતે બચશે ઉદ્ધવ સરકાર? માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં પહોંચ્યા ફક્ત 12 ધારાસભ્ય

Covid-19: શું તમારા બાળકોમાં સાજા થયા પછી પણ કોરોના જેવા લક્ષણો છે? સાવચેત રહો, સ્ટડીમાં થયા ચોંકાવનારો ખુલાસા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget