શોધખોળ કરો

Maharashtra Political Crisis: સંજય રાઉતનું મોટું નિવેદન - ધારાસભ્યો ઈચ્છે તો શિવસેના ગઠબંધન તોડવા તૈયાર પણ...

એકનાથ શિંદે હાલમાં શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યો અને 9 અપક્ષ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં ધામા નાખીને બેઠા છે.

Maharashtra Political Crisis Live: શિવસેના નેતા એકનાથ શિંદે (Eknath Shinde)ના વિદ્રોહ વચ્ચે પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો અસમમાં ધામા નાખીને બેઠેલા બળવાખોર ધારાસભ્યોનું ગ્રુપ 24 કલાકમાં મુંબઈ પરત ફરે છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આ મામલે ચર્ચા કરે છે તો શિવસેના મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર છોડવા માટે તૈયાર છે. રાઉતના આ નિવેદન ઉપર મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, અમે ભાજપ સત્તામાં ના આવે એટલા માટે શિવસેનાની સાથે છીએ. કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ કરવા માટે તૈયાર છે. અમે MVAની સાથે છીએ અને રહીશું. જો શિવસેના કોઈ બીજા સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે તો અમને કોઈ વાંધો નથી.

સંજય રાઉતે શું કહ્યું?
આજે સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, "તમે કહો છો કે તમે અસલી શિવસૈનિક છો અને પાર્ટી નહી છોડો. અમે તમારી માંગ ઉપર વિચાર કરવા માટે તૈયાર છીએ, પરંતુ શરત એટલી છે કે, તમે 24 કલાકમાં મુંબઈ પરત આવી જાઓ અને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરો. તમારી માંગો પર સકારાત્મક રીતે વિચાર કરવામાં આવશે. ટ્વિટર અને વોટ્સઅપ પર પત્રો ના લખો." તેમણે વધુમાં કહ્યું "જે બળવાખોર ધારાસભ્યોએ મુંબઈથી બહાર રહીને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. જો આ બધા ધારાસભ્યોને લાગે છે કે, શિવસેનાને મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી બહાર નિકળવું જોઈએ, તો મુંબઈ પરત આવવાની હિંમત બતાવો."

ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે હાલમાં શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યો અને 9 અપક્ષ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં ધામા નાખીને બેઠા છે. શિંદેના આ બળવાથી MVA સરકારને સંકટમાં મુકી દીધી છે. 

આ પણ વાંચોઃ

Maharashtra Politics live Updates: કેવી રીતે બચશે ઉદ્ધવ સરકાર? માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં પહોંચ્યા ફક્ત 12 ધારાસભ્ય

Covid-19: શું તમારા બાળકોમાં સાજા થયા પછી પણ કોરોના જેવા લક્ષણો છે? સાવચેત રહો, સ્ટડીમાં થયા ચોંકાવનારો ખુલાસા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget