શોધખોળ કરો

....તો આ કારણે ભત્રીજા અજિત પવારને NCPમાંથી હાંકી નથી કાઢતા શરદ પવાર!

મહારાષ્ટ્રમાં સરકાર પર સસ્પેંસ એક દિવસ આગળ વધી ગયું છે.

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે આવેલ મોટા ઉલેટફેરની અસર હજુ પૂરી થઈ નથી. રાજ્યમાં રાજનીતિક અનિશ્ચિતતાનું વાતાવરણ છે. ત્યારે એનસીપીના અનેક નેતા નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ઘરવાપીસ માટે મનાવવામાં લાગ્યા છે. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરા એવું ક્યું કારણ છે કે એનસીપીસ સુપ્રીમોએ પોતાના ભત્રીજાને પાર્ટીમાંથી હજુ સુધી બહારનો રસ્તો નથી બતાવ્યો અને હજુ પણ તેને મનાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાંતોનું માનીએ તો તેના 2 મુખ્ય કારણ હોઈ શકે છે. પહેલું તો એ કે શરદ પવાર નથી ઈચ્છતા કે પરિવાર તૂટે અને તેઓ તેને બચાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. અજિતને પાર્ટીમાંથી બહાર કરવા પર જો વધારે અસર ન પણ થાય તો થોડી તો અસર થશે જ. એવામાં પવારનો પ્રયત્ન રહેશે કે અજિત માની જાય અને પાર્ટીમાં પરત આવી જાય. જ્યારે બીજી બાજુ જો અજિત પવારને પાર્ટીમાંથી બહાર કરવામાં આવો તે તેમનો પાર્ટીમાંથી એક ધારાસભ્ય ઘટશે. ઉપરાંત અજિતનું ધારાસભ્ય પદ પણ બચી જશે અને તે આગામી પાંચ વર્ષ સુધી આ પદ પર રહેશે. ત્યારે મહારાષ્ટ્રમાં સરકાર પર સસ્પેંસ એક દિવસ આગળ વધી ગયું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, તે દેવેન્દ્ર ફડવણસીને મુખ્યમંત્રી તરીકે શપથ અપાવવના મહારાષ્ટ્રના રાજ્યપાલના નિર્ણયની વિરૂદ્ધ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની અરજી પર મંગળવારના રોજ સવારે કાડા દસ કલાકે પોતાનો આદેશ આપશે. શિવસેના-એનસીપી-કોંગ્રેસ માગ કરી રહ્યા છે કે, વિશ્વાસ મત આજે કરાવવાનો આદેશ આપવામાં આવે, જેનો ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે વિરોધ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Embed widget