શોધખોળ કરો

Coronavirus: મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ- દિલ્હીમાં ગંભીર કેસ ખૂબ ઓછા, 75 ટકા કેસમાં કોઇ લક્ષણ નહી

કેજરીવાલે કહ્યુ કે દિલ્હીમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓમાં 82 ટકા 50 વર્ષી ઉપરના છે.

  નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીમાં કોરોના વાયરસના આંકડાઓ રજૂ કર્યા હતા. કેજરીવાલે કહ્યુ કે, અહી 75 ટકા કેસ ખૂબ ઓછા લક્ષણો વાળા છે. દિલ્હીમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓમાં 82 ટકા 50 વર્ષી ઉપરના છે.
કેજરીવાલે કહ્યુ કે, અમે જોઇ રહ્યા છીએ કે વૃદ્ધ લોકોના વધારે મોત થઇ રહ્યા છે. દિલ્હીમાં લગભગ 7000 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 1500 હોસ્પિટલમાં છે મોટાભાગના મામલામાં હલકા લક્ષણો છે. દિલ્હીમાં 91 દર્દીઓ આઇસીયૂમાં છે જ્યારે 27 દર્દીઓની સારવાર વેન્ટિલેટર પર ચાલી રહી છે. જ્યારે 2069 દર્દીઓ અત્યાર સુધી કોરોના વાયરસથી ઠીક થઇ ચૂક્યા છે. કેજરીવાલે કહ્યું કે, આ મુશ્કેલીના સમયમાં કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોની સારવાર કરી રહ્યા છે. એવામાં જો તેઓ કોરોનાનો શિકાર બને છે તો તેમની સારવાર કરવાની જવાબદારી અમારી છે.
કેજરીવાલે પ્રવાસી કામદારોના પલાયનને લઇન દુખ વ્યક્ત કર્યુ. તેમણે કહ્યુ કે હું ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર કામદારોના પલાયનની તસવીરો જોઉં છું. જેમાં કેટલાક કામદારો ચાલતા જઇ રહ્યા છે. આ જોઇને તકલીફ થાય છે. કેજરીવાલે કામદારોને અપીલ કરતા કહ્યુ કે, અમે તમારા ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે. તમે દિલ્હી છોડીને ન જાવ. પરંતુ તેમ છતાં જો તમે જવા માંગો છો તો તમારા માટે અમે ટ્રેનોની વ્યવસ્થા કરી છે. અમે બિહાર અને મધ્યપ્રદેશ ટ્રેન મોકલી છે. અમે તમારી જવાબદારી લઇએ છીએ બસ તમે ચાલતા ના જાવ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget