શોધખોળ કરો

Coronavirus: મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ- દિલ્હીમાં ગંભીર કેસ ખૂબ ઓછા, 75 ટકા કેસમાં કોઇ લક્ષણ નહી

કેજરીવાલે કહ્યુ કે દિલ્હીમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓમાં 82 ટકા 50 વર્ષી ઉપરના છે.

  નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીમાં કોરોના વાયરસના આંકડાઓ રજૂ કર્યા હતા. કેજરીવાલે કહ્યુ કે, અહી 75 ટકા કેસ ખૂબ ઓછા લક્ષણો વાળા છે. દિલ્હીમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓમાં 82 ટકા 50 વર્ષી ઉપરના છે.
કેજરીવાલે કહ્યુ કે, અમે જોઇ રહ્યા છીએ કે વૃદ્ધ લોકોના વધારે મોત થઇ રહ્યા છે. દિલ્હીમાં લગભગ 7000 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 1500 હોસ્પિટલમાં છે મોટાભાગના મામલામાં હલકા લક્ષણો છે. દિલ્હીમાં 91 દર્દીઓ આઇસીયૂમાં છે જ્યારે 27 દર્દીઓની સારવાર વેન્ટિલેટર પર ચાલી રહી છે. જ્યારે 2069 દર્દીઓ અત્યાર સુધી કોરોના વાયરસથી ઠીક થઇ ચૂક્યા છે. કેજરીવાલે કહ્યું કે, આ મુશ્કેલીના સમયમાં કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોની સારવાર કરી રહ્યા છે. એવામાં જો તેઓ કોરોનાનો શિકાર બને છે તો તેમની સારવાર કરવાની જવાબદારી અમારી છે.
કેજરીવાલે પ્રવાસી કામદારોના પલાયનને લઇન દુખ વ્યક્ત કર્યુ. તેમણે કહ્યુ કે હું ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર કામદારોના પલાયનની તસવીરો જોઉં છું. જેમાં કેટલાક કામદારો ચાલતા જઇ રહ્યા છે. આ જોઇને તકલીફ થાય છે. કેજરીવાલે કામદારોને અપીલ કરતા કહ્યુ કે, અમે તમારા ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે. તમે દિલ્હી છોડીને ન જાવ. પરંતુ તેમ છતાં જો તમે જવા માંગો છો તો તમારા માટે અમે ટ્રેનોની વ્યવસ્થા કરી છે. અમે બિહાર અને મધ્યપ્રદેશ ટ્રેન મોકલી છે. અમે તમારી જવાબદારી લઇએ છીએ બસ તમે ચાલતા ના જાવ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Embed widget