શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું, બંગાળમાં તૃણમૂલની ભવ્યાતિભવ્ય જીત મમતાને આભારી, ભાજપે આત્મનીરિક્ષણ કરવું જરૂરી...

બંગાળની ચૂંટણીમાં ભાજપની હાર માટે એવું પણ કહેવાય છે કે, ચૂંટમી માટે રણનીતિ બનાવતા સમયે સ્થાનીક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી કારમી હાર પર કૈલાશ વિજયવર્ગીયએ ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસના શાનદાર પ્રદર્શનનો શ્રેય મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપ્યો અને કહ્યું તે તેની પાર્ટી ચૂંટણી પરિણામો પર આત્મનીરિક્ષણ કરશે.

જોકે પશ્ચિમ બંગાળના ભાજના નેતાઓને લાગે છે કે મમતા બેનર્જી દ્વારા સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ પ્રચારથી મતદારો પ્રભાવિત થયા. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓ તો પ્રચારમાં હતા પરંતુ રાજ્યમાંતી કોઈ મજબૂત ચહેરો ભાજપનો હતો નહીં.

ભાજપની હાર બાદ વિજયવર્ગીયએ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ફોન પર પાર્ટીના ખરાબ પ્રદર્શનની જાણકારી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ટીએમસી મમતા બેનર્જીને કારણે જીતી છે. એવું લાગે છે કે લોકોને દીદી પસંદ છે. શું ભૂલ થઈ તેની અમે સમીક્ષા કરીશું. શું કોઈ સંગઠનાત્મક ખામી રહી ગઈ કે કોઈ ચહેરાનો અભાવ કારણ રહ્યું કે બહાર-અંદરની ચર્ચા રહી. અમે જોઈશું ક્યાં ભૂલ રહી ગઈ.

બંગાળની ચૂંટણીમાં ભાજપની હાર માટે એવું પણ કહેવાય છે કે, ચૂંટમી માટે રણનીતિ બનાવતા સમયે સ્થાનીક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. જેમ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એટી રોમીયો સ્ક્વોડ બંગાળમાં બનાવવાની જાહેરાત પક્ષ માટે પ્રતિકૂળ સાબિથ થઈ હતી.

ભાજપની હારના કારણો પર બોલતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મમતા બેનર્જીએ તમામ વિપક્ષી પાર્ટીઓને પત્ર લખીને કહ્યું હુતં કે અમારી મદદ કરો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી પ્રચાર ન કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ નિર્ણય કોરોનાને કારણે કર્યો ન હતો પરંતુ આ તેમું સરન્ડર હતું. તેવી જ રીતે સીપીએમે પણ સરન્ડર કરી દીધું હતું. જેનાથી 7-8 ટકા મત સીધા ટીએમસીને ટ્રાન્સફર થઈ ગયા.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ચૂંટણીની વચ્ચે એ કહેવું કે અલ્પસંખ્યક સમાજ, મુસ્લિમ એક થઈ જાવ. એવા વીડિયો ચાલ્યા જેમાં કહેવામાં આવ્યું કે જો ભાજપ જીતશે તો બંગાળમાં મુસ્લિમોનું જીવવું મુશ્કેલ થઈ જશે. બાદમાં મમતા બેનર્જીએ સમગ્ર ચૂંટમી ઇમોશનલ રીતે લડી. તેણમે ચૂંટમી પ્રચાર વ્હીલ ચેર પર બેઠીને કર્યો અને ચૂંટણી પરિણામના દિવસે તે ઉભા થઈ ગયા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget