શોધખોળ કરો

ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું, બંગાળમાં તૃણમૂલની ભવ્યાતિભવ્ય જીત મમતાને આભારી, ભાજપે આત્મનીરિક્ષણ કરવું જરૂરી...

બંગાળની ચૂંટણીમાં ભાજપની હાર માટે એવું પણ કહેવાય છે કે, ચૂંટમી માટે રણનીતિ બનાવતા સમયે સ્થાનીક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી કારમી હાર પર કૈલાશ વિજયવર્ગીયએ ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસના શાનદાર પ્રદર્શનનો શ્રેય મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપ્યો અને કહ્યું તે તેની પાર્ટી ચૂંટણી પરિણામો પર આત્મનીરિક્ષણ કરશે.

જોકે પશ્ચિમ બંગાળના ભાજના નેતાઓને લાગે છે કે મમતા બેનર્જી દ્વારા સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ પ્રચારથી મતદારો પ્રભાવિત થયા. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓ તો પ્રચારમાં હતા પરંતુ રાજ્યમાંતી કોઈ મજબૂત ચહેરો ભાજપનો હતો નહીં.

ભાજપની હાર બાદ વિજયવર્ગીયએ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ફોન પર પાર્ટીના ખરાબ પ્રદર્શનની જાણકારી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ટીએમસી મમતા બેનર્જીને કારણે જીતી છે. એવું લાગે છે કે લોકોને દીદી પસંદ છે. શું ભૂલ થઈ તેની અમે સમીક્ષા કરીશું. શું કોઈ સંગઠનાત્મક ખામી રહી ગઈ કે કોઈ ચહેરાનો અભાવ કારણ રહ્યું કે બહાર-અંદરની ચર્ચા રહી. અમે જોઈશું ક્યાં ભૂલ રહી ગઈ.

બંગાળની ચૂંટણીમાં ભાજપની હાર માટે એવું પણ કહેવાય છે કે, ચૂંટમી માટે રણનીતિ બનાવતા સમયે સ્થાનીક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. જેમ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એટી રોમીયો સ્ક્વોડ બંગાળમાં બનાવવાની જાહેરાત પક્ષ માટે પ્રતિકૂળ સાબિથ થઈ હતી.

ભાજપની હારના કારણો પર બોલતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મમતા બેનર્જીએ તમામ વિપક્ષી પાર્ટીઓને પત્ર લખીને કહ્યું હુતં કે અમારી મદદ કરો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી પ્રચાર ન કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ નિર્ણય કોરોનાને કારણે કર્યો ન હતો પરંતુ આ તેમું સરન્ડર હતું. તેવી જ રીતે સીપીએમે પણ સરન્ડર કરી દીધું હતું. જેનાથી 7-8 ટકા મત સીધા ટીએમસીને ટ્રાન્સફર થઈ ગયા.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ચૂંટણીની વચ્ચે એ કહેવું કે અલ્પસંખ્યક સમાજ, મુસ્લિમ એક થઈ જાવ. એવા વીડિયો ચાલ્યા જેમાં કહેવામાં આવ્યું કે જો ભાજપ જીતશે તો બંગાળમાં મુસ્લિમોનું જીવવું મુશ્કેલ થઈ જશે. બાદમાં મમતા બેનર્જીએ સમગ્ર ચૂંટમી ઇમોશનલ રીતે લડી. તેણમે ચૂંટમી પ્રચાર વ્હીલ ચેર પર બેઠીને કર્યો અને ચૂંટણી પરિણામના દિવસે તે ઉભા થઈ ગયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget