શોધખોળ કરો

ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું, બંગાળમાં તૃણમૂલની ભવ્યાતિભવ્ય જીત મમતાને આભારી, ભાજપે આત્મનીરિક્ષણ કરવું જરૂરી...

બંગાળની ચૂંટણીમાં ભાજપની હાર માટે એવું પણ કહેવાય છે કે, ચૂંટમી માટે રણનીતિ બનાવતા સમયે સ્થાનીક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી કારમી હાર પર કૈલાશ વિજયવર્ગીયએ ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસના શાનદાર પ્રદર્શનનો શ્રેય મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપ્યો અને કહ્યું તે તેની પાર્ટી ચૂંટણી પરિણામો પર આત્મનીરિક્ષણ કરશે.

જોકે પશ્ચિમ બંગાળના ભાજના નેતાઓને લાગે છે કે મમતા બેનર્જી દ્વારા સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ પ્રચારથી મતદારો પ્રભાવિત થયા. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓ તો પ્રચારમાં હતા પરંતુ રાજ્યમાંતી કોઈ મજબૂત ચહેરો ભાજપનો હતો નહીં.

ભાજપની હાર બાદ વિજયવર્ગીયએ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ફોન પર પાર્ટીના ખરાબ પ્રદર્શનની જાણકારી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ટીએમસી મમતા બેનર્જીને કારણે જીતી છે. એવું લાગે છે કે લોકોને દીદી પસંદ છે. શું ભૂલ થઈ તેની અમે સમીક્ષા કરીશું. શું કોઈ સંગઠનાત્મક ખામી રહી ગઈ કે કોઈ ચહેરાનો અભાવ કારણ રહ્યું કે બહાર-અંદરની ચર્ચા રહી. અમે જોઈશું ક્યાં ભૂલ રહી ગઈ.

બંગાળની ચૂંટણીમાં ભાજપની હાર માટે એવું પણ કહેવાય છે કે, ચૂંટમી માટે રણનીતિ બનાવતા સમયે સ્થાનીક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. જેમ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એટી રોમીયો સ્ક્વોડ બંગાળમાં બનાવવાની જાહેરાત પક્ષ માટે પ્રતિકૂળ સાબિથ થઈ હતી.

ભાજપની હારના કારણો પર બોલતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મમતા બેનર્જીએ તમામ વિપક્ષી પાર્ટીઓને પત્ર લખીને કહ્યું હુતં કે અમારી મદદ કરો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી પ્રચાર ન કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ નિર્ણય કોરોનાને કારણે કર્યો ન હતો પરંતુ આ તેમું સરન્ડર હતું. તેવી જ રીતે સીપીએમે પણ સરન્ડર કરી દીધું હતું. જેનાથી 7-8 ટકા મત સીધા ટીએમસીને ટ્રાન્સફર થઈ ગયા.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ચૂંટણીની વચ્ચે એ કહેવું કે અલ્પસંખ્યક સમાજ, મુસ્લિમ એક થઈ જાવ. એવા વીડિયો ચાલ્યા જેમાં કહેવામાં આવ્યું કે જો ભાજપ જીતશે તો બંગાળમાં મુસ્લિમોનું જીવવું મુશ્કેલ થઈ જશે. બાદમાં મમતા બેનર્જીએ સમગ્ર ચૂંટમી ઇમોશનલ રીતે લડી. તેણમે ચૂંટમી પ્રચાર વ્હીલ ચેર પર બેઠીને કર્યો અને ચૂંટણી પરિણામના દિવસે તે ઉભા થઈ ગયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget