શોધખોળ કરો

Maratha Reservation: મનોજ જરાંગેએ ઉપવાસ સમાપ્ત કર્યા, સરકારને બે મહિનાનો આપ્યો સમય 

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા મનોજ જરાંગે તેમના 9 દિવસના ઉપવાસને સમાપ્ત કર્યા છે. તેમણે સરકારને મરાઠા અનામતના મુદ્દે બે મહિનાનો સમય આપ્યો છે.

Maratha Reservation News: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા મનોજ જરાંગે તેમના 9 દિવસના ઉપવાસને સમાપ્ત કર્યા છે. તેમણે સરકારને મરાઠા અનામતના મુદ્દે બે મહિનાનો સમય આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ દ્વારા તેમના ઉપવાસને સમાપ્ત કરવા માટે સમજાવ્યા પછી, તેમણે કહ્યું કે જ્યાં સુધી તમામ મરાઠાઓને અનામત નહીં મળે ત્યાં સુધી તેઓ તેમના ઘરમાં પ્રવેશ કરશે નહીં. જરાંગેએ કહ્યું કે જો બે મહિનામાં કોઈ નિર્ણય નહીં લેવાય તો તેઓ મુંબઈમાં મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરશે. ગુરુવારે (2 નવેમ્બર) મહારાષ્ટ્રના ચાર મંત્રીઓ મનોજ જરાંગેને મળ્યા હતા. તેમની અપીલ પર જરાંગે તેમના ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો.

મનોજ જરાંગે જાલનામાં લોકોને સંબોધિત કર્યા. જ્યારે તેમણે પૂછ્યું કે શું સરકારને સમય આપવો જોઈએ તો ત્યાં હાજર લોકોએ 'હા'માં જવાબ આપ્યો. તેમણે કહ્યું, "મહારાષ્ટ્રમાં અમારા તમામ ભાઈઓને આરક્ષણ મળવું જોઈએ, આ અમારી ભૂમિકા છે. તેથી જ હું થોડો સમય આપવા માટે સંમત થયો છું. અમે ઘણા દિવસો સુધી રાહ જોઈ છે. ચાલો આપણે પણ થોડું વધારે કરીએ. અમે રોકાઈશું નહીં. જ્યાં સુધી અમને આરક્ષણ ન મળે ત્યાં સુધી."

તેમણે કહ્યુ રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળે અમારી પાસે સમય માગ્યો છે. કોઇ વાંધો નહી. તેને થોડો વધુ સમય આપો. અમે 40 વર્ષ આપ્યા છે, થોડો વધુ સમય આપીએ, પરંતુ અનામત આંદોલન અટકશે નહીં. તમે તમારો સમય લો. પરંતુ અમને અનામત આપો, પરંતુ હવે આપેલો આ સમય છેલ્લો હશે.

મનોજ જરાંગેએ કહ્યું કે, "સરકારે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવા સીધી સંમતિ આપી છે. મરાઠાવાડામાં 13 હજાર કુણબીની વિગતો મળી હતી જેના આધારે સરકારે અનામત આપવાની વાત કરી હતી, જેને અમે ફગાવી દીધી હતી અને હવે સરકાર સીધી રીતે અનામત આપવાની વાત માની છે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યું હતું. અનેક નેતાઓના ઘરો અને પાર્ટી કાર્યાલયોને આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં અંદાજે 12 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 160 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આંદોલનના હિંસક સ્વરૂપને જોતા વહીવટીતંત્રે રાજ્યના ટોચના નેતાઓના ઘરો અને રાજકીય પક્ષોના કાર્યાલયો પર સુરક્ષા વધારી દીધી હતી. 

મનોજ જરાગે પાટીલે કહ્યુ અમે સરકારને 2 જાન્યુઆરી સુધીનો સમય આપી રહ્યા છીએ. તેમણે સ્પષ્ટ કર્યુ કે હાલ પૂરતી તે ભૂખ હડતાળ છોડી રહ્યા છે. આખરે 9 દિવસના ઉપવાસ બાદ મનોજ જરાંગે પાટિલના ભૂખ હડતાળનો અંત આવ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget