શોધખોળ કરો

મુંબઇ: ઉત્તર અને પૂર્વીય વિસ્તારમાં કોરોનાના કેસ વધતા, BMCએ 'મિશન ઝીરો' અભિયાન શરૂ કર્યું

બીએમસીનું લક્ષ્ય વધુમાં વધુ સ્ક્રીનિંગ કરી ઉતરી અને પૂર્વી ઉપનગરોને કોરોનાનું હોટસ્પોટ બનતા રોકવાનું છે. તેને લઈને બીએમસીએ સોમવારે 50 મોબાઈલ ડિસ્પેંસરિઓનું ઉદ્ધાટન કર્યું છે.

મુંબઈ : મુંબઈના ઉત્તરી અને પૂર્વ ઉપનગરોમાં ઝડપથી વધતા કોરોનાના કેસના કારણે બીએમસીની ચિંતામાં વધારો થયો છે. જેને લઈને સોમવારે ‘Mission Zero’ અભિયાન લોન્ચ કર્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મુજબ લોન્ચ કરવામાં આવેલા અભિયાનમાં બીએમસીનું લક્ષ્ય વધુમાં વધુ સ્ક્રીનિંગ કરી ઉતરી અને પૂર્વી ઉપનગરોને કોરોનાનું હોટસ્પોટ બનતા રોકવાનું છે. તેને લઈને બીએમસીએ સોમવારે 50 મોબાઈલ ડિસ્પેંસરિઓનું ઉદ્ધાટન કર્યું છે. આ 50 મોબાઈલ ડિસ્પેંસરી ઉત્તર અને પૂર્વી ઉપનગરોમાં ઘરે-ઘરે જઈને સ્ક્રીનિંગ કરશે. મોબાઈલ ડિસ્પેંસરીમાં ખાસ ડૉક્ટર્સની ટીમ હશે. સાથે કેટલાક વોલંટિયર્સ પણ હશે. બીએમસી ઉત્તરી અને પૂર્વી ઉપનગરોમાં કોરોનાની ચેન તોડવા માંગે છે જેમ કે તેઓ ધારાવી અને વર્લીમાં કરવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કાંદિવલીથી લઈને દહિસર સુધી 115 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 25 દિવસમાં કાંદિવલીમાં 2090, મલાડમાં છેલ્લા 19 દિવસમાં 3378, બોરિવલીમાં છેલ્લા 18 દિવસમાં 1825 અને દહિસરમાં છેલ્લા 14 દિવસમાં 1274 કોરોના સંક્રમિત દર્દીઓ મળ્યા છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે અભિયાન વિશે જણાવ્યું કે બીએમસીનું માત્ર એક જ લક્ષ્યાંક છે કે આ વિસ્તારને કોરોના મુક્ત કરવાના છે. કિશોરી પેડનેકરનું કહેવાનું છે કે બીએમસી ભલે આ મિશન પર કામ કરી રહ્યું હોય પરંતુ લોકોએ પણ અમારો સાથ આપવો પડશે. ઉત્તરી વિભાગમાં રહેતા લોકોને મારી અપીલ છે કે તેઓ સહયોગ કરે. એટલે અમારુ જે એક મહિનાનું લક્ષ્યાંક છે કે ઉત્તરી અને પૂર્વી ઉપનગર વિભાગને કોરોના કેંદ્ર બનતા રોકવાનું તેમાં અમે સફળ થઈ શકીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget